વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કયાં ભારતીય વૈજ્ઞાનિકને "સંશોધન પ્રયોગશાળાના પિતા' કહેવામાં આવે છે ? શાંતિ સ્વરૂપ ભટનાગર સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર ડો.મહેન્દ્રલાલ સરકાર સર પી.સી. રોય શાંતિ સ્વરૂપ ભટનાગર સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખર ડો.મહેન્દ્રલાલ સરકાર સર પી.સી. રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અવકાશક્ષેત્રે કાર્યરત વિશ્વની સૌથી મોટી કંપની સ્પેસ એક્સ (SPACE X) ના માલિક કોણ છે ? હેરાલ્ડ હાસ એલન મસ્ક બૌન જોસ વિલિયમ કૂપર હેરાલ્ડ હાસ એલન મસ્ક બૌન જોસ વિલિયમ કૂપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રોકેટમાં પ્રવાહી ઇંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે ? નાઇટ્રોજન અને હાઇડ્રોજન હાઇડ્રોજન અને કાર્બન ડાયોકસાઇડ હાઇડ્રોજન અને ઓકિસજન ઓકિસજન અને નાઇટ્રોજન નાઇટ્રોજન અને હાઇડ્રોજન હાઇડ્રોજન અને કાર્બન ડાયોકસાઇડ હાઇડ્રોજન અને ઓકિસજન ઓકિસજન અને નાઇટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઇસરોએ હાલમાં હવામાંથી ઓક્સિજન લઈ બળતણ તરીકે ઉપયોગ કરી શકે તેવા કયા એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું ? સ્ક્રેમસેટ સ્ક્રેમજેટ સ્પેસ એક્સ સ્પેસ જેટ સ્ક્રેમસેટ સ્ક્રેમજેટ સ્પેસ એક્સ સ્પેસ જેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MAST વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે. આપેલ પૈકી કોઈ નહીં તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. આપેલ બંને તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે. આપેલ પૈકી કોઈ નહીં તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "માલાબાર'' સૈન્યભ્યાસ વિશે ખરા વિધાનો પસંદ કરો. માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે. માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે. માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે. આપેલ પૈકી કોઈ નહીં માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે. માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે. માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP