ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલ હોય તેવું કયું રાજ્ય હતું ? કાઠિયાવાડ કચ્છ બ્રોચ (ભરૂચ) દાદરા અને નગરહવેલી કાઠિયાવાડ કચ્છ બ્રોચ (ભરૂચ) દાદરા અને નગરહવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ? નસીરુદ્દીન કુતુબુદ્દીન એહમદશાહ ગિયાસુદ્દીન મહંમદશાહ મુઝફ્ફરશાહ પહેલો નસીરુદ્દીન કુતુબુદ્દીન એહમદશાહ ગિયાસુદ્દીન મહંમદશાહ મુઝફ્ફરશાહ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? ભારત છોડો કિસાન મજદૂર આંદોલન આઝાદ હિન્દ ચળવળ સવિનય કાનૂન ભંગ ભારત છોડો કિસાન મજદૂર આંદોલન આઝાદ હિન્દ ચળવળ સવિનય કાનૂન ભંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમિયાન શાસન કરેલ હતું ? મૈત્રક વંશ સોલંકી વંશ પરિહાર વંશ ચાલુક્ય વંશ મૈત્રક વંશ સોલંકી વંશ પરિહાર વંશ ચાલુક્ય વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમોદરાના મહાત્મા મૂળદાસની સમાધિ કયાં આવેલી છે ? ખાંભા કુકાવાવ અમરેલી રાજુલા ખાંભા કુકાવાવ અમરેલી રાજુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP