ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી ?

શાહજહાં
અકબર
સુલતાન મુઝફ્ફરશાહ
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો.

નરેન્દ્ર મોદી
વિનોદ જોશી
હર્ષ બ્રહ્મભટ્ટ
રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ?

કુલીજખાન
શિહાબુદિન અહમદખાન
મિર્ઝા અઝીઝ કોકા
મિર્ઝા અબ્દુલ રહીમખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP