ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાત રીફાઇનરીમાં ખનિજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઇપ લાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે ?

મથુરા
હજીરા (સુરત)
સાબરમતી (અમદાવાદ)
જામનગર રિલાયન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ઓ. પી. એ. એલ. (OPAL)પેટ્રો કેમિકલ જે હાલમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું છે તે કયા સ્થળે આવેલું છે ?

કોચીન
જામનગર
દહેજ
હલ્દીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP