ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊગે છે સુરખી ભરી, રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં - આ પંક્તિ નો છંદ જણાવો. અનુષ્ટુપ શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાન્તા અનુષ્ટુપ શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારો યાદગાર પ્રવાસ’ કેવા પ્રકારનો નિબંધ છે ? વર્ણનાત્મક વિવેચનાત્મક ચરિત્રાત્મક એક પણ નહીં વર્ણનાત્મક વિવેચનાત્મક ચરિત્રાત્મક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુપ્રસિદ્ધ 'નાદગમન' કાવ્યના કવિ કોણ છે ? મીરાંબાઈ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ મીરાંબાઈ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું નામ "ભવાઈ" સાથે સંકળાયેલું છે ? મીરાંબાઈ અખો અસાઈત નરસિંહ મહેતા મીરાંબાઈ અખો અસાઈત નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? આદિલ સ્નેહરશ્મિ બેફામ સુંદરમ્ આદિલ સ્નેહરશ્મિ બેફામ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું નથી ? ભગ્નપાદુકા ભસ્મકંકણ વેરની વસુલાત ભગવાન કૌટિલ્ય ભગ્નપાદુકા ભસ્મકંકણ વેરની વસુલાત ભગવાન કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP