ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય સાંસ્કૃતિક સંસાધનો અને તાલીમ કેન્દ્રની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી. વર્ષ 1979 વર્ષ 1999 વર્ષ 1989 વર્ષ 1969 વર્ષ 1979 વર્ષ 1999 વર્ષ 1989 વર્ષ 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે ? ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ સામવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? ચંદ્રશેખર આઝાદે શ્યામજીકૃષ્ણ વર્માએ વિનાયક સાવરકરે ભગતસિંહે ચંદ્રશેખર આઝાદે શ્યામજીકૃષ્ણ વર્માએ વિનાયક સાવરકરે ભગતસિંહે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ? એ. ઓ. હ્યુમ મહાત્મા ગાંધી ડબલ્યુ. સી. બેનર્જી એની બેસન્ટ એ. ઓ. હ્યુમ મહાત્મા ગાંધી ડબલ્યુ. સી. બેનર્જી એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગમ સાહિત્ય મોટા ભાગે કઈ ભાષામાં રચાયું હતું ? કન્નડ તમિલ મલયાલમ તેલુગુ કન્નડ તમિલ મલયાલમ તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? કબીર એકનાથ ભગવાનદાસ તુકારામ કબીર એકનાથ ભગવાનદાસ તુકારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP