ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની સ્વતંત્રતા બાદ "પ્રીવી પર્સ" કોની સાથે સંકળાયેલ હતા ?

સ્વાતંત્ર્ય સૈનિકો
ઉદ્યોગપતિઓ
ભૂતપૂર્વ રાજાઓ
જમીનદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યુદ્ધો અને તેના વર્ષને યોગ્ય રીતે ગોઠવો.
1) પાણીપતનું ત્રીજું યુદ્ધ
2) પ્લાસીનું યુદ્ધ
3) ત્રીજી કર્નાટક વોર
4) એંગ્લો-ગુરખા વોર
A) 1814-16
B) 1761
C) 1757
D) 1756-1763

1-B, 2-C, 3-D, 4-A
1-A, 2-B, 3-C, 4-D
1-D, 2-A, 3-B, 4-C
1-C, 2-D, 3-A, 4-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ?

ઈ.સ. 1901
ઈ.સ. 1911
ઈ.સ. 1895
ઈ.સ. 1915

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
‘લાઈબ્રેરી ઈઝ ધ હાર્ટ ઓફ ઓલ ધ યુનિવર્સિટી વર્ક’ આ વાક્ય કોનું છે ?

ડી.એસ. કોઠારી
કે.પી.સિન્હા
સર્વપલ્લી રાધાકૃષ્ણન
એસ.આર. રંગનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ?

અનુમૌર્યયુગ
સાતવાહન બંશ
મૌર્યયુગ
ગુપ્તકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP