ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "નરનારાયણાનંદ" મહાકાવ્યના સર્જનહાર કોણ છે ? યશચંદ્ર વસ્તુપાલ તેજપાલ કુમારપાળ યશચંદ્ર વસ્તુપાલ તેજપાલ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહ (હોસ્ટેલ) નું નિર્માણ થયેલ છે ? ભાવનગર અને નવાનગર ગોંડલ અને પોરબંદર મોરબી (મોવી) અને લીંબડી રાજકોટ અને વાંકાનેર ભાવનગર અને નવાનગર ગોંડલ અને પોરબંદર મોરબી (મોવી) અને લીંબડી રાજકોટ અને વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે 'કબા ગાંધીનો ડેલો' કયા શહેરમાં આવેલો છે ? ભાવનગર રાજકોટ અમદાવાદ પોરબંદર ભાવનગર રાજકોટ અમદાવાદ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયારે બેન્ક ઓફ બરોડાની સ્થાપના કરી ? 1906 1908 1904 1902 1906 1908 1904 1902 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1423માં અહમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો - અહમદશાહ ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી કુંભારિયાના દેરા - વિમલ મંત્રી રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો - અહમદશાહ ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી કુંભારિયાના દેરા - વિમલ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP