વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રાચીન ભારતના ક્યાં મહાન ગણિતજ્ઞને "ભારતના પાઈથાગોરસ" ગણી શકાય ?

બ્રહ્મગુપ્ત
આર્યભટ્ટ
બોદ્ધાયન
ભાસ્કરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ(BEL) સંદર્ભે ખરા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
તેનું મુખ્યાલય બેંગ્લુરુમાં આવેલું છે.
મિનિરત્નનો દરજ્જો ધરાવતી સંરક્ષણ મંત્રાલયની દેખરેખ હેઠળની સરકારી કંપની છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તેજસ વિશે ખોટા વિધાનો પસંદ કરો.

તેજસ બે સીટ ધરાવતું સ્વદેશી યુદ્ધવિમાન છે,
તેજસનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP