ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો.

ગંગાસતી
નરસિંહ મહેતા
દુલા ભાયા કાગ
શામળ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ?

અંબાજીના શણગારનો ગરબો
મા પાવા તે ગઢથી ઊતર્યા
કજોડાનો ગરબો
આનંદનો ગરબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?

ઉમાશંકર જોષી
રામનારાયણ પાઠક
નવલરામ પંડ્યા
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP