ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી.

શેઠ ખુશાલચંદ
શેઠ લક્ષ્મીચંદ
શેઠ શામલાજી
શેઠ શાંતિદાસ જવાહરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?

અનાજ ઉપરની જકાત માફ કરવા
મહેસુલ માફ કરવા
ખેડૂતોનું દેવું માફ કરવા
ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ?

સિધ્ધરાજ જયસિંહ
મૂળરાજ સોલંકી
જયદેવ
મહારાજા સયાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP