ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. શેઠ શામલાજી શેઠ લક્ષ્મીચંદ શેઠ ખુશાલચંદ શેઠ શાંતિદાસ જવાહરી શેઠ શામલાજી શેઠ લક્ષ્મીચંદ શેઠ ખુશાલચંદ શેઠ શાંતિદાસ જવાહરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ? અમદાવાદ-મણીનગર ઉતરાણ-અંકલેશ્વર મહેસાણા-વિજાપુર અમદાવાદ-વડોદરા અમદાવાદ-મણીનગર ઉતરાણ-અંકલેશ્વર મહેસાણા-વિજાપુર અમદાવાદ-વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમીર નગરીના ગરીબ ફકીરનું બીરુદ નીચેનામાંથી કોને મળ્યું છે ? રા.વિ.પાઠક ન્હાનાલાલ રમણભાઈ નીલકંઠ ઇન્દુલાલ યાજ્ઞિક રા.વિ.પાઠક ન્હાનાલાલ રમણભાઈ નીલકંઠ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ? 2 ઑક્ટોબર, 1915 17 જૂન, 1917 27 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 2 ઑક્ટોબર, 1915 17 જૂન, 1917 27 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ? શામળદાસ ગાંધી રસિકલાલ પરીખ રતુભાઈ અદાણી દયાશંકર દવે શામળદાસ ગાંધી રસિકલાલ પરીખ રતુભાઈ અદાણી દયાશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તેરાપંથના સ્થાપકનું નામ જણાવો ? આચાર્ય ભિક્ષુ જગજીવનદાસ રામચરણ ભીખાનંદ આચાર્ય ભિક્ષુ જગજીવનદાસ રામચરણ ભીખાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP