ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. શેઠ શામલાજી શેઠ શાંતિદાસ જવાહરી શેઠ ખુશાલચંદ શેઠ લક્ષ્મીચંદ શેઠ શામલાજી શેઠ શાંતિદાસ જવાહરી શેઠ ખુશાલચંદ શેઠ લક્ષ્મીચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ? મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ વિસલદેવ વાઘેલા કુમારપાળ મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ વિસલદેવ વાઘેલા કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનત સમયે રાજ્યના નાના-મોટા ઝઘડાઓનો ઉકેલ લાવવા કયા અધિકારીની નિમણૂંક કરાતી ? કાઝી સરેખૈલ મિરેબકર નિઝામુલમુલ્ક કાઝી સરેખૈલ મિરેબકર નિઝામુલમુલ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો ? રામસિંહ ચક્રધ્વજ ચંપત રાય રાઉ કરણસિંહ રામસિંહ ચક્રધ્વજ ચંપત રાય રાઉ કરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે ? રુદ્રદામન સ્કંદગુપ્ત આપેલ તમામ સમ્રાટ અશોક રુદ્રદામન સ્કંદગુપ્ત આપેલ તમામ સમ્રાટ અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? ઈ.સ. 1947 ઈ.સ. 1950 ઈ.સ. 1948 ઈ.સ. 1949 ઈ.સ. 1947 ઈ.સ. 1950 ઈ.સ. 1948 ઈ.સ. 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP