ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી.

શેઠ લક્ષ્મીચંદ
શેઠ શામલાજી
શેઠ શાંતિદાસ જવાહરી
શેઠ ખુશાલચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું ?

બહાદુરશાહ
મહંમદ બેગડા
આહમદશાહ પહેલો
અહમદશાહ ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ?

મહંમદ ઘોરી
અકબર
અલાઉદ્દીન ખીલજી
અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP