વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'જ્ઞાનસેતુ' શું છે ? દેશની સંશોધન સંસ્થાઓને જોડતું નેટવર્ક છે. વિશ્વ વિદ્યાલયોને જોડતું નેટવર્ક છે. જ્ઞાનસેતુ ગ્રામીણ આબાદીને જુદી જુદી સુવિધાઓ પૂરી પાડતું વેબ પોર્ટલ છે. સરકારી મંત્રાલયો વચ્ચે સમન્વય સાધતું વેબ પોર્ટલ છે. દેશની સંશોધન સંસ્થાઓને જોડતું નેટવર્ક છે. વિશ્વ વિદ્યાલયોને જોડતું નેટવર્ક છે. જ્ઞાનસેતુ ગ્રામીણ આબાદીને જુદી જુદી સુવિધાઓ પૂરી પાડતું વેબ પોર્ટલ છે. સરકારી મંત્રાલયો વચ્ચે સમન્વય સાધતું વેબ પોર્ટલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટસ વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને જે પાવર પ્રોજેક્ટની ક્ષમતા 4000MW કે તેનાથી વધારે તેને અલ્ટ્રામેગા પાવર પ્રોજેક્ટ્સ કહે છે. ભારતનો પ્રથમ UMPP ગુજરાતના મુંદ્રા ખાતે રિલાયન્સ એનર્જી દ્વારા સ્થાપિત કરાયો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને જે પાવર પ્રોજેક્ટની ક્ષમતા 4000MW કે તેનાથી વધારે તેને અલ્ટ્રામેગા પાવર પ્રોજેક્ટ્સ કહે છે. ભારતનો પ્રથમ UMPP ગુજરાતના મુંદ્રા ખાતે રિલાયન્સ એનર્જી દ્વારા સ્થાપિત કરાયો છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પોખરણ-1(1974)ની પ્રમુખ જવાબદારીઓ કોણે સંભાળી હતી ? રાજા રમન્ના ડૉ. કલામ હોમી જહાંગીર ભાભા હોમી સેઠના રાજા રમન્ના ડૉ. કલામ હોમી જહાંગીર ભાભા હોમી સેઠના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્યાં પ્રાચીન ગણિતરીને "ભારતીય ન્યૂટન" માનવામાં આવે છે ? ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ બોદ્ધાયન ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ બોદ્ધાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રાયોજીનીક એન્જિન (Cryogenic Enginges) નો ઉપયોગ કયા થાય છે ? સબમરીન પ્રોપલ્શન માટે (Sub-marine crop propulsion) રોકેટ ટેકનોલોજી (Rocket Technology) રેફ્રિજરેટર માટે (Refrigerators) સુપર કંડક્ટીવીટી (Super Conductivity) સબમરીન પ્રોપલ્શન માટે (Sub-marine crop propulsion) રોકેટ ટેકનોલોજી (Rocket Technology) રેફ્રિજરેટર માટે (Refrigerators) સુપર કંડક્ટીવીટી (Super Conductivity) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "માલાબાર'' સૈન્યભ્યાસ વિશે ખરા વિધાનો પસંદ કરો. માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે. આપેલ પૈકી કોઈ નહીં માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે. માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે. માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે. આપેલ પૈકી કોઈ નહીં માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે. માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP