Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘ભૂદાન' ચળવળના પ્રણેતા કોણ હતા ?

વિવેકાનંદ
શ્રી રમણ મહર્ષિ
રામકૃષ્ણ પરમહંસ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
સાત વ્યક્તિઓ એક સીઘી લાઇનમાં ઊભા છે. R એ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે ?

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટીશ શાસનનો પાયો નંખાયો ?

ઝાંસીની લડાઈ
અવધની લડાઈ
મૈસોરની લડાઈ
પ્લાસીની લડાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP