ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ?

જામનગરના દિગ્વીજયસિંહજી
ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી
ગોંડલના ભગવતસિંહજી
વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
"હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

મોહનદાસ ગાંધી
વલ્લભભાઈ પટેલ
ઇન્દુલાલ યાજ્ઞિક
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ?

ભાવનગર
ગોંડલ
જામનગર
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP