ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ભાવ નિયમન કયા ખિલજી શાસકે કર્યું હતું ?

બખ્તિયાર ખિલજી
અલાઉદ્દીન ખિલજી
જલાલુદ્દીન ખિલજી
ખુશરો શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોહમ્મદ 'બેગડો' કેમ કહેવાય છે ?

તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી
તે બે ગણું જમતો હતો તેથી
તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી
એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP