Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ શકે છે ?

અનુચ્છેદ 300
અનુચ્છેદ 200
અનુચ્છેદ 356
અનુચ્છેદ 370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
પત્ની, સંતાનો અને માતાપિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઇ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે ?

સી. આર. પી. સી. કલમ – 13
સી. આર. પી. સી. કલમ – 125
સી. આર. પી. સી. કલમ – 1
સી. આર. પી. સી. કલમ – 25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?

મનોમાપનલક્ષી
વિકાસાત્મક
પર્યાવરણલક્ષી
સમાજલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP