Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘જલિયાંવાલા બાગ’ ક્યાં સ્થિત છે ? અમૃતસરમાં જાલંધરમાં ચંડીગઢમાં પઠાણકોઠમાં અમૃતસરમાં જાલંધરમાં ચંડીગઢમાં પઠાણકોઠમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યના કવિ કોણ છે ? નર્મદ સ્નેહરશ્મિ કાન્ત કલાપી નર્મદ સ્નેહરશ્મિ કાન્ત કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્મદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું - કચ્છ અમદાબાદ ચાંપાનેર પાટણ કચ્છ અમદાબાદ ચાંપાનેર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘ખૂન’ માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ? 301 302 299 300 301 302 299 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ? સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી રાજારામ મોહન રાય સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી રાજારામ મોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ ? 20 50 100 200 20 50 100 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP