ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આરામખુરશી શબ્દ નો સમાસ જણાવો. તત્પુરુષ દ્વંદ્વ અવયવીભાવ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વંદ્વ અવયવીભાવ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ વિશ્વનાથ પાઠકનું કયું ઉપનામ નથી ? વૈશંપાયન શેષ દ્વિરૈફ જાત્રાળુ વૈશંપાયન શેષ દ્વિરૈફ જાત્રાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.'ઝાકળ જેવા અણદીઠ' અમૃતલાલ વેગડ સ્વામી આનંદ યશવંત શુક્લ નારાયણ દેસાઈ અમૃતલાલ વેગડ સ્વામી આનંદ યશવંત શુક્લ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અતિજ્ઞાન ખંડકાવ્યમાં કવિ કાન્તે કોનું મનોમંથન આલેખ્યું છે ? સહદેવ દુર્યોધન અર્જુન યુધિષ્ઠિર સહદેવ દુર્યોધન અર્જુન યુધિષ્ઠિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે ? શામળની પોળ માંડવીની પોળ દેસાઈની પોળ ઢાળની પોળ શામળની પોળ માંડવીની પોળ દેસાઈની પોળ ઢાળની પોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP