ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આરામખુરશી શબ્દ નો સમાસ જણાવો. મધ્યમપદલોપી દ્વંદ્વ તત્પુરુષ અવયવીભાવ મધ્યમપદલોપી દ્વંદ્વ તત્પુરુષ અવયવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મહાકવિ' નું બિરુદ મેળવનાર ગુજરાતના અખ્યાન કવિ કોણ હતા ? હેમચંદ્રાચાર્ય કલાપી બોટાદકર પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય કલાપી બોટાદકર પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. આપેલ તમામ ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. આપેલ તમામ ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો. સંભવામિ યુગે યુગે જ્યોતીન્દ્ર દવે વિનોદની નજરે ગોવિંદે માંડી ગોઠડી સંભવામિ યુગે યુગે જ્યોતીન્દ્ર દવે વિનોદની નજરે ગોવિંદે માંડી ગોઠડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ? નરસિંહરાવ દિવેટીયા જયંતી દલાલ રાવજી પટેલ પંડિત સુખલાલજી નરસિંહરાવ દિવેટીયા જયંતી દલાલ રાવજી પટેલ પંડિત સુખલાલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ? મૃગેશ શાહ નટવરલાલ પંડયા રતિલાલ બોરીસાગર શ્યામ સાધુ મૃગેશ શાહ નટવરલાલ પંડયા રતિલાલ બોરીસાગર શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP