ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ?

સુદામા ચરિત્ર
કુંવરબાઈનું મામેરું
મદાલસાખ્યાન
ચંદ્રાહાસાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વૌઠા ખાતે સપ્ત સંગમમાં સ્થાન કરવાનું મહાત્મ્ય કયારે છે ?

કારતકી પૂનમ
ભાદરવી પૂનમ
દેવ ઉઠી અગિયારસ
આસો સુદ પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP