ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ? પુષ્પગુપ્ત તુરાષ્યા પર્ણદત્ત આપેલ પૈકી એક પણ નહીં પુષ્પગુપ્ત તુરાષ્યા પર્ણદત્ત આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો ?1. કસ્તુરબા2. મણીબેન પટેલ3. મૃદુલા સારાભાઇ 4. પુષ્પાબેન મહેતા ફક્ત 1,2 અને 3 ફક્ત 1 અને 4 ફક્ત 1,3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1,2 અને 3 ફક્ત 1 અને 4 ફક્ત 1,3 અને 4 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે ? ધોળાવીરા લોથલ મોહેન-જો-દડો ચાનહુડરો ધોળાવીરા લોથલ મોહેન-જો-દડો ચાનહુડરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી ? ઈ.સ. 1928 ઈ.સ. 1930 ઈ.સ. 1932 ઈ.સ. 1935 ઈ.સ. 1928 ઈ.સ. 1930 ઈ.સ. 1932 ઈ.સ. 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ? વડોદરા જામનગર ભાવનગર ગોંડલ વડોદરા જામનગર ભાવનગર ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? મહિપતરામ દલપતરામ દુર્ગારામ મહેતા નર્મદશંકર મહિપતરામ દલપતરામ દુર્ગારામ મહેતા નર્મદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP