ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ? પુષ્પગુપ્ત તુરાષ્યા પર્ણદત્ત આપેલ પૈકી એક પણ નહીં પુષ્પગુપ્ત તુરાષ્યા પર્ણદત્ત આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહને વસાવેલ શહેર 'અહમદનગર' આજે કયા નામથી ઓળખાય છે ? અમદાવાદ સુલતાનપુર મહેમદાવાદ હિંમતનગર અમદાવાદ સુલતાનપુર મહેમદાવાદ હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો કયારે મળ્યો ? 15 ડિસેમ્બર, 1991 26 જાન્યુઆરી, 1990 26 જાન્યુઆરી, 1991 31 ઑક્ટોબર, 1990 15 ડિસેમ્બર, 1991 26 જાન્યુઆરી, 1990 26 જાન્યુઆરી, 1991 31 ઑક્ટોબર, 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના સમયે કાઠીયાવાડના શાસક કોણ હતા ? ઠાકોર સાહેબ વીરાવાલા ધર્મેન્દ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી ઠાકોર સાહેબ વીરાવાલા ધર્મેન્દ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ? બાબુલાલ શંકર રામપ્રસાદ શાહ અચ્યૂત પટવર્ધન મનહર રાવળ બાબુલાલ શંકર રામપ્રસાદ શાહ અચ્યૂત પટવર્ધન મનહર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ? સોમનાથ સપ્તેશ્વર મહાદેવ ગોપનાથ ઘેલા સોમનાથ સોમનાથ સપ્તેશ્વર મહાદેવ ગોપનાથ ઘેલા સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP