Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે ?

ખોરાકની નળી
મુખ
જઠર
નાનું આંતરડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ.
ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ.
લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ.
ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
૧૯૦૭ માં જર્મનીમાં યોજાયેલી 'આંતર રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ' માં સૌ પ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ?

રાણા સરદારસિંહ
મેડમ ભીખાજી કામા
વીર સાવરકર
શ્યામજી કૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
દિલ્હીમાં હાલમાં કોણ મુખ્યમંત્રી છે ?

કિરણ બેદી
અરવિંદ કેજરીવાલ
આપેલ પૈકી કોઈ નહીં
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP