Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે ? જઠર ખોરાકની નળી મુખ નાનું આંતરડું જઠર ખોરાકની નળી મુખ નાનું આંતરડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) અમદાવાદના ઝુલતા મિનારા કયાં આવેલા છે ? લાલ દરવાજા દરિયાપુર કાલુપુર શાહપુર લાલ દરવાજા દરિયાપુર કાલુપુર શાહપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? નરસિંહ મહેતા મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ નરસિંહ મહેતા મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના હાલના રાષ્ટ્રાપતિ કોણ છે ? પ્રતિભા પાટીલ પ્રણવ મુખરજી એ.પી.જે.અબ્દુલ કલામ રાજેન્દ્ર પ્રસાદ પ્રતિભા પાટીલ પ્રણવ મુખરજી એ.પી.જે.અબ્દુલ કલામ રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું પ્રાણી ગિરના અભ્યારણમાં જોવા મળતું નથી. નીલગાય કાળિયાર વાઘ સિંહ નીલગાય કાળિયાર વાઘ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કયા બ્લડગૃપવાળા વ્યકિતને ' સાર્વજનિક દાતા ‘ કહે છે ? AB O A B AB O A B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP