Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે ?

ખોરાકની નળી
જઠર
નાનું આંતરડું
મુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ક્રિકેટ વર્લ્ડ કપ - 2015 ની મેચો કયા દેશમાં યોજવામાં આવેલ હતી ?

ન્યુઝીલેન્ડ
ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ
ઓસ્ટ્રેલીયા
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
"હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ?

સરદાર વલ્લભભાઇ પટેલ
સરોજિની નાયડુ
ગાંધીજી
મહાદેવભાઇ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP