Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
"હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ?

મહાદેવભાઇ દેસાઇ
ગાંધીજી
સરદાર વલ્લભભાઇ પટેલ
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
જે હકીકત "સાબિત થયેલી" ના હોય અને "નાસાબિત થયેલી" પણ ના હોય તેને શું કહેવાય ?

આપેલ પૈકી કોઈ નહીં
અડધી સાબિત
સાબિત ન થયેલી
સાબિત થયેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ભારતીય ફોજદારી ધારો એટલે

ઇન્ડિયન પીનલ કોડ
ઇન્ડિયન પ્રોસિજર કોડ
ઇન્ડિયન પોલીસ કોડ
ક્રિમીનલ પ્રોસિજર કોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?

વિષુવ વૃત્ત
આપેલ પૈકી કોઈ નહીં
કર્ક વૃત્ત
મક્કર વૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP