Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
"હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ?

ગાંધીજી
સરદાર વલ્લભભાઇ પટેલ
મહાદેવભાઇ દેસાઇ
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

મહાત્મા ગાંધી
સરોજિની નાયડુ
રવિન્દ્રનાથ ટાગોર
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગ્રીન હાઉસ કોના સંબંધિત છે ?

વૈશ્વિક તાપમાન વધારો
ધાબા બાગકામ
રસોડા બાગકામ
સુપોષકતાકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
જોડકા જોડો.
(P) પન્નાલાલ પટેલ
(Q) ઝવેરચંદ મેઘાણી
(R) કનૈયાલાલ મુનશી
(S) ગોવર્ધનરામ ત્રિપાઠી
(1) સરસ્વતીચંદ્ર
(2) ગુજરાતનો નાથ
(3) માનવીની ભવાઇ
(4) સૌરાષ્ટ્રની રસધાર

P-3, Q-4, R-2, S-1
P-1, Q-2, R-4, S-3
P-4, Q-1, R-3, S-2
P-2, Q-3, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી. ની કઇ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ?

સી.આર.પી.સી. કલમ - 145
સી.આર.પી.સી. કલમ - 141
સી.આર.પી.સી. કલમ - 155
સી.આર.પી.સી. કલમ - 151

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP