Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) "હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ? મહાદેવભાઇ દેસાઇ સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઇ પટેલ ગાંધીજી મહાદેવભાઇ દેસાઇ સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઇ પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કઇ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે. રેડીયમ યુરેનિયમ પારો જિંક રેડીયમ યુરેનિયમ પારો જિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) રાજયના બંધારણીય વડા કોણ હોય છે ? વિધાનસભા અધ્યક્ષ રાજયપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ રાજયપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? દાહોદ બનાસકાંઠા સુરત ભરૂચ દાહોદ બનાસકાંઠા સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યકિતઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે. 2 5 3 4 2 5 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કોઇપણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો હારમાં કુલ કેટલા માણસો હશે ? 22 13 15 25 22 13 15 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP