Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) "હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ? મહાદેવભાઇ દેસાઇ ગાંધીજી સરદાર વલ્લભભાઇ પટેલ સરોજિની નાયડુ મહાદેવભાઇ દેસાઇ ગાંધીજી સરદાર વલ્લભભાઇ પટેલ સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ? પ્રોપેન મિથેન બ્યુટેન ઇથેન પ્રોપેન મિથેન બ્યુટેન ઇથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જે હકીકત "સાબિત થયેલી" ના હોય અને "નાસાબિત થયેલી" પણ ના હોય તેને શું કહેવાય ? આપેલ પૈકી કોઈ નહીં અડધી સાબિત સાબિત ન થયેલી સાબિત થયેલી આપેલ પૈકી કોઈ નહીં અડધી સાબિત સાબિત ન થયેલી સાબિત થયેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતીય ફોજદારી ધારો એટલે ઇન્ડિયન પીનલ કોડ ઇન્ડિયન પ્રોસિજર કોડ ઇન્ડિયન પોલીસ કોડ ક્રિમીનલ પ્રોસિજર કોડ ઇન્ડિયન પીનલ કોડ ઇન્ડિયન પ્રોસિજર કોડ ઇન્ડિયન પોલીસ કોડ ક્રિમીનલ પ્રોસિજર કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે ? વિષુવ વૃત્ત આપેલ પૈકી કોઈ નહીં કર્ક વૃત્ત મક્કર વૃત્ત વિષુવ વૃત્ત આપેલ પૈકી કોઈ નહીં કર્ક વૃત્ત મક્કર વૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) અંબાજી તીર્થધામ કઇ પર્વતમાળામાં આવેલું છે ? પૂર્વઘાટ પશ્ચિમઘાટ અરવલ્લી સહ્યાદ્રી પૂર્વઘાટ પશ્ચિમઘાટ અરવલ્લી સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP