Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
"હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ?

મહાદેવભાઇ દેસાઇ
સરોજિની નાયડુ
સરદાર વલ્લભભાઇ પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
રાજયના બંધારણીય વડા કોણ હોય છે ?

વિધાનસભા અધ્યક્ષ
રાજયપાલ
રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP