Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
"હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ?

ગાંધીજી
સરોજિની નાયડુ
સરદાર વલ્લભભાઇ પટેલ
મહાદેવભાઇ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી ૨૫ દિવસે કયો વાર હશે ?

બુધવાર
મંગળવાર
શુક્રવાર
ગુરૂવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
દિલ્હીમાં હાલમાં કોણ મુખ્યમંત્રી છે ?

અરવિંદ કેજરીવાલ
આપેલ પૈકી કોઈ નહીં
નરેન્દ્ર મોદી
કિરણ બેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સાક્ષીઓને તપાસવાનો સામાન્ય પણે ક્રમ કયો હોય છે ?

સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ
સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ
ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ
ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
ડો. ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઇ પટેલ
જવાહરલાલ નહેરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP