Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા ? ડો. ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઇ પટેલ રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરૂ ડો. ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઇ પટેલ રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ”હકીકત" એટલે શું ? આપેલ પૈકી કોઈ નહીં ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ આપેલ બંને કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ આપેલ પૈકી કોઈ નહીં ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ આપેલ બંને કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જે હકીકત "સાબિત થયેલી" ના હોય અને "નાસાબિત થયેલી" પણ ના હોય તેને શું કહેવાય ? અડધી સાબિત આપેલ પૈકી કોઈ નહીં સાબિત થયેલી સાબિત ન થયેલી અડધી સાબિત આપેલ પૈકી કોઈ નહીં સાબિત થયેલી સાબિત ન થયેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કયા બ્લડગૃપવાળા વ્યકિતને ' સાર્વજનિક દાતા ‘ કહે છે ? O A AB B O A AB B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના કયા રાજયને સૌથી લાંબો દરિયા કિનારો છે ? ગુજરાત તામિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ગુજરાત તામિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે. તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે. તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે. તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે. તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP