Talati Practice MCQ Part - 2 જો કોઈ વર્તુળનો પરીઘ 176 મીટર હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ? 30 મીટર 28 મીટર 34 મીટર 36 મીટર 30 મીટર 28 મીટર 34 મીટર 36 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 The Farmer had ___ land and many Servants. a lot of Some Very little many a lot of Some Very little many ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ? 13 મે, 1919 13 એપ્રિલ, 1919 13 જાન્યુઆરી, 1919 13 માર્ચ, 1919 13 મે, 1919 13 એપ્રિલ, 1919 13 જાન્યુઆરી, 1919 13 માર્ચ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 બે સંખ્યાનો સરવાળો 25 અને બાદબાકી 9 છે તો તે સંખ્યાઓ ___, ___ છે. 16, 9 17, 5 17, 8 5, 8 16, 9 17, 5 17, 8 5, 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 "સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ? સ્વભાવનું ઓસડ નહિ ધીરજના ફળ મીઠા પડી ટેવ ન ટળે કૂતરાની પુછડી વાંકીને વાંકી સ્વભાવનું ઓસડ નહિ ધીરજના ફળ મીઠા પડી ટેવ ન ટળે કૂતરાની પુછડી વાંકીને વાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ? મહેન્દ્રસિંહ ધોની ગૌતમ ગંભીર ચેતેશ્વર પૂજારા વિરાટ કોહલી મહેન્દ્રસિંહ ધોની ગૌતમ ગંભીર ચેતેશ્વર પૂજારા વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP