Talati Practice MCQ Part - 2
જો કોઈ વર્તુળનો પરીઘ 176 મીટર હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ?

30 મીટર
28 મીટર
34 મીટર
36 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ?

13 મે, 1919
13 એપ્રિલ, 1919
13 જાન્યુઆરી, 1919
13 માર્ચ, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
"સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ?

સ્વભાવનું ઓસડ નહિ
ધીરજના ફળ મીઠા
પડી ટેવ ન ટળે
કૂતરાની પુછડી વાંકીને વાંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

મહેન્દ્રસિંહ ધોની
ગૌતમ ગંભીર
ચેતેશ્વર પૂજારા
વિરાટ કોહલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP