ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી ? ઈ.સ. 1443 ઈ.સ. 1411 ઈ.સ. 1423 ઈ.સ. 1413 ઈ.સ. 1443 ઈ.સ. 1411 ઈ.સ. 1423 ઈ.સ. 1413 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ? નરહરિ રાવળ દરબાર ગોપાળદાસ બી.કે. મજુમદાર કિશોરલાલ મશરૂવાળા નરહરિ રાવળ દરબાર ગોપાળદાસ બી.કે. મજુમદાર કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ? મીરાબેન દીનબંધુ એન્ડ્રુજ મહાદેવભાઈ દેસાઈ જવાહરલાલ નેહરુ મીરાબેન દીનબંધુ એન્ડ્રુજ મહાદેવભાઈ દેસાઈ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમિયાન શાસન કરેલ હતું ? મૈત્રક વંશ ચાલુક્ય વંશ સોલંકી વંશ પરિહાર વંશ મૈત્રક વંશ ચાલુક્ય વંશ સોલંકી વંશ પરિહાર વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવદોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા ? ગોંડલ ભાવનગર વાંકાનેર જુનાગઢ ગોંડલ ભાવનગર વાંકાનેર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ? કુમારપાળ દુર્લભરાજ કર્ણદેવ ચામુડરાજ કુમારપાળ દુર્લભરાજ કર્ણદેવ ચામુડરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP