ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી ? ઈ.સ. 1411 ઈ.સ. 1423 ઈ.સ. 1443 ઈ.સ. 1413 ઈ.સ. 1411 ઈ.સ. 1423 ઈ.સ. 1443 ઈ.સ. 1413 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ? નાગાર્જુનસૂરી દેવાર્ધિશ્રમાશ્રવણ અશ્વઘોષ સ્થુલીભદ્ર નાગાર્જુનસૂરી દેવાર્ધિશ્રમાશ્રવણ અશ્વઘોષ સ્થુલીભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચે દર્શાવેલ શાસકોની કાળક્રમાનુસાર ગોઠવણી કરો. 1.મૌર્ય યુગ 2. સોલંકી યુગ 3. ગુપ્ત યુગ 4. વાઘેલા યુગ 1,3,4,2 1,3,2,4 1,2,4,3 1,4,2,3 1,3,4,2 1,3,2,4 1,2,4,3 1,4,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ? ઘનશ્યામભાઈ ઓઝા અમરસિંહ ચૌધરી બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઇ દેસાઇ ઘનશ્યામભાઈ ઓઝા અમરસિંહ ચૌધરી બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઇ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ? ખંભાત ભરૂચ ભાવનગર કચ્છ ખંભાત ભરૂચ ભાવનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુક થઇ હતી ? પી.એન.ભગવતી શ્રીમન્ નારાયણ મહેદી નવાઝજંગ નિત્યાનંદ કાનુંગો પી.એન.ભગવતી શ્રીમન્ નારાયણ મહેદી નવાઝજંગ નિત્યાનંદ કાનુંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP