ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. કચ્છના ધીણોધર ગામમાં નાથ સંપ્રદાયનો એક મઠ આવેલો છે.
2. આ સંપ્રદાયના સ્થાપક મચ્છંદરનાથ હતા.
3. આ સંપ્રદાયના સાધુઓ કાનફટ્ટા તરીકે ઓળખાતા.
ઉપરોક્ત વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 3
માત્ર 2
માત્ર 1
1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ?

ગંગા અને યમુના
રિદ્ધિ અને સિદ્ધિ
જયા અને પાર્વતી
લલિતાદેવી અને અનુપમાદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા ભરતમાં બહેનો વૃક્ષ પર પક્ષીઓ, રામાયણના વિવિધ પ્રસંગો, કૃષ્ણલીલા, ઢોલામારુ, વાછડા દાદા વગેરે ભાત ઉપસાવે છે ?

કાઠી ભરત
મહાજન ભરત
આરી ભરત
કણબી ભરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP