Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘પંચાયતી રાજ’ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારીત છે ?

સત્તાના વિકેન્દ્રીકરણ
પ્રમુખશાહી પદ્ધતિ
સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા
સંસદીય લોકતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?

તેમાંથી સોનું મેળવવા માટે
તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે
વિજળી ઉત્પન્ન કરવા માટે
તેમાંથી તાંબું મેળવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પાણી કયા ઘટક તત્ત્વોનું બનેલું છે ?

ઓકિસજન અને ભેજ
ઓકિસજન અને હાઇડ્રોજન
ઓકિસજન અને કાર્બન
ઓકિસજન અને નાઇટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP