Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘પંચાયતી રાજ’ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારીત છે ?

પ્રમુખશાહી પદ્ધતિ
સત્તાના વિકેન્દ્રીકરણ
સંસદીય લોકતંત્ર
સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી ?
(1)તે પૂનમને દિવસે થાય છે.
(2)તે અમાસને દિવસે થાય છે.
(3) સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણ થાય છે.
(4) સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતાં સૂર્ય ગ્રહણ થાય છે.

માત્ર 1 સાચું નથી.
1, 4 સાચું નથી.
3 સાચું નથી.
માત્ર 4 સાચું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલાં કયા પદ પર હતા ?

કોંગ્રેસ પક્ષના પ્રમુખ
નાયબ વડાપ્રધાન
ગૃહપ્રધાન
નાણા પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રેસર કુકરમાં રસોઇ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે

દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે.
કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી.
દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે.
કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP