Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ? મો.ક. ગાંધી ઉમાશંકર જોષી રવિશંકર મહારાજ ગુણવંત શાહ મો.ક. ગાંધી ઉમાશંકર જોષી રવિશંકર મહારાજ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઇલેકટ્રીક ગોળામાં પ્રકાશ આપવા માટે કઇ ધાતુનો ઉપયોગ થાય છે ? એલ્યુમિનિયમ નિકલ પિત્તળ ટંગસ્ટન એલ્યુમિનિયમ નિકલ પિત્તળ ટંગસ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ધાડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોવા જોઇએ ? 4 6 7 5 4 6 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?(P) ઉમાશંકર જોષી(Q) મલ્લિકા સારાભાઇ(R) રવિશંકર મહારાજ(S)બળવંતરાય મહેતા1. લોકસેવક 2. નૃત્ય3. સાહિત્યકાર 4. પૂર્વમુખ્યમંત્રી P-3, Q-2, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયો મુગલ રાજા નથી ? અકબર બીરબલ જહાંગીર શાહજહાં અકબર બીરબલ જહાંગીર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) અશોક કયા વંશનો રાજા હતો ? રાજપૂત વંશ ગુપ્ત વંશ ગ્રીક વંશ મૌર્ય વંશ રાજપૂત વંશ ગુપ્ત વંશ ગ્રીક વંશ મૌર્ય વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP