Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ?

ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા માટે આપેલ જવાબોમાંથી કયો સાચો છે ?
(P)ખજૂરાહો
(Q)કોણાર્ક
(R) નાલંદા
(S)ઇલોરા
(1) ઓરીસ્સા
(2) બિહાર
(3) મહારાષ્ટ્ર
(4) મધ્યપ્રદેશ

P-4, Q-2, R-1, S-3
P-4, Q-1, R-2, S-3
P-4, Q-3, R-2, S-1
P-4, Q-1, R-3, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે?

પાચનતંત્રની બિમારી
મૂત્રપીંડની બિમારી
ડાયાબીટીસ
હૃદયની બિમારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
A, B, C, D, E, F નામના છ લોકો એક હરોળમાં ઉભા છે. C અને D ની વચ્ચે કોઇ નથી. Dની બાજુમાં F છે. F અને A ની વચ્ચે B છે. D અને E ની વચ્ચે C છે. તો બંને છેડા ઉપર કયા બે લોકો હશે ?

A અને E
C અને D
A અને C
F અને A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP