Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી ?
(1)તે પૂનમને દિવસે થાય છે.
(2)તે અમાસને દિવસે થાય છે.
(3) સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણ થાય છે.
(4) સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતાં સૂર્ય ગ્રહણ થાય છે.

3 સાચું નથી.
1, 4 સાચું નથી.
માત્ર 1 સાચું નથી.
માત્ર 4 સાચું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ખૂનના ગુનાની સજા કઇ કલમ હેઠળ થાય છે ?

સી.આર.પી.સી. કલમ 302
આઈ. પી. સી. કલમ 302
ઇન્ડીયન પોલીસ એકટ 302
બોમ્બે પોલીસ એકટ 302

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સુનામી શાના કારણે ઉદ્ભવે છે ?

દરીયામાં ધરતીકંપથી
દરીયા કિનારે વાવાઝોડાથી
દરીયામાં વાવાઝોડાથી
દરીયામાં હિમપ્રપાતથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP