ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ? માણેકવાડા નગવાડા ઝીંઝુવાડા જૈસવાડા માણેકવાડા નગવાડા ઝીંઝુવાડા જૈસવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ? મહેસુલ માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા ખેડૂતોનું દેવું માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા મહેસુલ માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા ખેડૂતોનું દેવું માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુક થઇ હતી ? શ્રીમન્ નારાયણ મહેદી નવાઝજંગ નિત્યાનંદ કાનુંગો પી.એન.ભગવતી શ્રીમન્ નારાયણ મહેદી નવાઝજંગ નિત્યાનંદ કાનુંગો પી.એન.ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું ? દેશળપર મોહેં-જો-દડો લોથલ હડપ્પા દેશળપર મોહેં-જો-દડો લોથલ હડપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? સુશિલા લીલાવતી નર્મદાગૌરી મંગલા સુશિલા લીલાવતી નર્મદાગૌરી મંગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘ગામડે જાઓ’નો મંત્ર કોણે આપ્યો ? જયશંકર પ્રકાશ ગાંધીજી વિનોબા ભાવે રવિશંકર મહારાજ જયશંકર પ્રકાશ ગાંધીજી વિનોબા ભાવે રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP