Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘વંદે માતરમ્’ની રચના કોણે કરી ? કવિ ઇકબાલ બંકમિચંદ્ર ચટ્ટોપાધ્યાય શરદચંદ્ર ચેટરજી રવિન્દ્રનાથ ટાગોર કવિ ઇકબાલ બંકમિચંદ્ર ચટ્ટોપાધ્યાય શરદચંદ્ર ચેટરજી રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલ છે ? મધ્ય પ્રદેશ છત્તીસગઢ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ડાયાલિસીસ શાની બિમારીના દર્દી ઉપર કરવામાં આવતી ક્રિયા છે? ડાયાબીટીસ મૂત્રપીંડની બિમારી પાચનતંત્રની બિમારી હૃદયની બિમારી ડાયાબીટીસ મૂત્રપીંડની બિમારી પાચનતંત્રની બિમારી હૃદયની બિમારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) A, B, C, D, E, F નામના છ લોકો એક હરોળમાં ઉભા છે. C અને D ની વચ્ચે કોઇ નથી. Dની બાજુમાં F છે. F અને A ની વચ્ચે B છે. D અને E ની વચ્ચે C છે. તો બંને છેડા ઉપર કયા બે લોકો હશે ? C અને D A અને E F અને A A અને C C અને D A અને E F અને A A અને C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) યુ.એસ.એ.ની રાજધાની કઇ છે ? ન્યુયોર્ક કેલિફોર્નિયા વોશીંગટન ડીસી લંડન ન્યુયોર્ક કેલિફોર્નિયા વોશીંગટન ડીસી લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ? અક્ષયકુમાર અભિષેક બચ્ચન આમિર ખાન અમિતાભ બચ્ચન અક્ષયકુમાર અભિષેક બચ્ચન આમિર ખાન અમિતાભ બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP