Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) સ્ત્રીને સાસરીયા દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઇ કલમ હેઠળ થાય છે ? ઇ.પી.કો.ક. 489 ઇ.પી.કો.ક. 498 ઇ.પી.કો.ક. 489(ક) ઇ.પી.કો.ક. 498(ક) ઇ.પી.કો.ક. 489 ઇ.પી.કો.ક. 498 ઇ.પી.કો.ક. 489(ક) ઇ.પી.કો.ક. 498(ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક વર્ગમાં 700 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ? 28 21 49 55 28 21 49 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) જોડકા અંગે નીચેનામાંથી કયો જવાબ સાચો છે ?(P) કંડલા(Q) ભાવનગર(R) કાકરાપાર(S) વેળાવદર(1) કાળીયાર અભ્યારણ(2) સેન્ટ્રલ સોલ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ(3) બંદર(4) અણુ વિજમથક P-3, Q-2, R-4, S-1 P-3, Q-1, R-4, S-2 P-3, Q-2, R-1, S-4 P-4, Q-2, R-3, S-1 P-3, Q-2, R-4, S-1 P-3, Q-1, R-4, S-2 P-3, Q-2, R-1, S-4 P-4, Q-2, R-3, S-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલ છે ? ગુજરાત મધ્ય પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 2, 10, 30, 68, ___ ? 130 110 120 140 130 110 120 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ? મો.ક. ગાંધી ગુણવંત શાહ ઉમાશંકર જોષી રવિશંકર મહારાજ મો.ક. ગાંધી ગુણવંત શાહ ઉમાશંકર જોષી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP