Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?
(P) શારદા મુખર્જી : ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ
(Q)વી.વી.ગીરી : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
(R) અબ્દુલ કલામ : અવકાશ વૈજ્ઞાનિક
(S) રવિશંકર રાવળ : ચિત્રકાર

તમામ સાચા નથી.
3, 4 સાચા છે.
માત્ર 3 સાચું નથી.
તમામા સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોને ‘ભારત રત્ન’ મળેલ નથી ?

મોરારજી દેસાઇ
ઇન્દિરા ગાંધી
રાજીવ ગાંધી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ગંગા નદી કયા સમુદ્રને મળે છે ?

બંગાળના ઉપસાગર
ભૂમધ્ય સાગર
અરબી સમુદ્ર
હિન્દ મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ કયારે અમલમાં આવ્યું ?

8 ઓગસ્ટ, 1942
15 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1947
26 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP