ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જયશિખરી ચાવડાના પુત્ર વનરાજ ચાવડાને કોણે આશ્રય આપેલો ? શીલગુણસૂરી જિનેશ્વરસૂરી મલયગિરિસૂરી અભયદેવસૂરી શીલગુણસૂરી જિનેશ્વરસૂરી મલયગિરિસૂરી અભયદેવસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ અમદાવાદ કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ કચ્છ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો ? સિકંદર મોહમ્મદ બેગડો બહાદુરશાહ મહમદ - II સિકંદર મોહમ્મદ બેગડો બહાદુરશાહ મહમદ - II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. આપેલ તમામ મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. આપેલ તમામ મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો ? અકબર ઔરંગઝેબ જહાંગીર શાહજહાં અકબર ઔરંગઝેબ જહાંગીર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? નારાયણભાઈ પટેલ રસિકલાલ પરીખ ગોવિંદભાઈ શિણોલ ઉછંગરાય ઢેબર નારાયણભાઈ પટેલ રસિકલાલ પરીખ ગોવિંદભાઈ શિણોલ ઉછંગરાય ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP