ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે ગમે જગત ગુરુ દેવ જગદીશને’ પદ કોનું છે ? નરસિંહ મહેતા ભોજા ભગત દયારામ મીરાંબાઇ નરસિંહ મહેતા ભોજા ભગત દયારામ મીરાંબાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદર, શુભાંગી, પરેશ પાત્ર નીચેનામાંથી કઈ કૃતિમાં આવે છે ? દરિયાલાલ આંધળી ગલી છિન્નપત્ર ધીમું અને વિભા દરિયાલાલ આંધળી ગલી છિન્નપત્ર ધીમું અને વિભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ?’ આ ઉક્તિ કોની સાથે સંકળાયેલ છે ? અખો દયારામ શામળ પ્રેમાનંદ અખો દયારામ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? નવલરામ પંડ્યા મનસુખરામ ત્રિપાઠી નંદશંકર મહેતા દલપતરામ નવલરામ પંડ્યા મનસુખરામ ત્રિપાઠી નંદશંકર મહેતા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ? કાકાસાહેબ કાલેલકર ફાધર વાલેસ એલેક્ઝાન્ડર ડૉ. ચેખોવ કાકાસાહેબ કાલેલકર ફાધર વાલેસ એલેક્ઝાન્ડર ડૉ. ચેખોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળીનું તખલ્લુસ જણાવો. ધૂમકેતુ ઉશનસ્ બેફામ દર્શક ધૂમકેતુ ઉશનસ્ બેફામ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP