ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે ગમે જગત ગુરુ દેવ જગદીશને’ પદ કોનું છે ? નરસિંહ મહેતા ભોજા ભગત મીરાંબાઇ દયારામ નરસિંહ મહેતા ભોજા ભગત મીરાંબાઇ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ? ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ રઈશ મણિયાર અરવિંદ પંડ્યા ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ રઈશ મણિયાર અરવિંદ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. ભીમ : પૌન્ડ્ર અર્જુન : દેવદત્ત યુધિષ્ઠિર : અનંત વિજય નકુલ : મણિ પુષ્પક ભીમ : પૌન્ડ્ર અર્જુન : દેવદત્ત યુધિષ્ઠિર : અનંત વિજય નકુલ : મણિ પુષ્પક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુજરાતના ગાલિબ' તરીકે કોણ ઓળખાય છે ? બેફામ આદિલ મન્સૂરી અમૃત ઘાયલ મરીઝ બેફામ આદિલ મન્સૂરી અમૃત ઘાયલ મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :(a) પ્રેમાનંદ(b) શામળ(c) કવિ દલપતરામ(d) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) ભૂતિનિબંધ(2) બરાસકસ્તૂરી(3) સાક્ષરજીવન(4) રણયજ્ઞ (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. કવિતા નવલકથા નિબંધ આત્મકથા કવિતા નવલકથા નિબંધ આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP