ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે ગમે જગત ગુરુ દેવ જગદીશને’ પદ કોનું છે ? ભોજા ભગત દયારામ નરસિંહ મહેતા મીરાંબાઇ ભોજા ભગત દયારામ નરસિંહ મહેતા મીરાંબાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? જયંત ખત્રી ક.મા.મુનશી મનુભાઈ પંચોળી પન્નાલાલ પંચોળી જયંત ખત્રી ક.મા.મુનશી મનુભાઈ પંચોળી પન્નાલાલ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ? આ પૈકી કૌઈ નહિ સાતમા અને ચૌદમા દસમા અને બારમા આઠમ અને દસમા આ પૈકી કૌઈ નહિ સાતમા અને ચૌદમા દસમા અને બારમા આઠમ અને દસમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો.1. રા.વિ.પાઠક2. નટવરલાલ પંડ્યા3. ત્રિભુવનદાસ લુહાર 4. ગૌરીશંકર જોષી અ. ધૂમકેતુ બ. સુંદરમ્ ક. સ્વૈરવિહારી ડ. ઉશનસ્ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-અ, 2-બ, 3-ક, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિજયગુપ્ત મૌર્ય કોનું ઉપનામ છે ? નગેન્દ્ર વિજય વિજય શંકરવાસુ ભારદ્વાજ વિજય હર્ષણ પુષ્કર્ણા નગેન્દ્ર વિજય વિજય શંકરવાસુ ભારદ્વાજ વિજય હર્ષણ પુષ્કર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ? સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સાહિત્ય પરિષદ સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP