ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ?

ડૉ. આઈ.કે. વીજળીવાળા
પ્રફુલ્લ રાવલ
રઈશ મણિયાર
અરવિંદ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો‌.

ભીમ : પૌન્ડ્ર
અર્જુન : દેવદત્ત
યુધિષ્ઠિર : અનંત વિજય
નકુલ : મણિ પુષ્પક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :
(a) પ્રેમાનંદ
(b) શામળ
(c) કવિ દલપતરામ
(d) ગોવર્ધનરામ ત્રિપાઠી
(1) ભૂતિનિબંધ
(2) બરાસકસ્તૂરી
(3) સાક્ષરજીવન
(4) રણયજ્ઞ

(b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3)
(a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4)
(d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3)
(b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP