ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ?

ગાંધીજી
કે.કા.શાસ્ત્રી
રવિશંકર મહારાજ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ?

રામાનંદજી
વિશ્વેશ્વરાનંદજી
બ્રહ્માનંદજી
શુકદેવજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ "ઉશનસ્" નું મૂળ નામ જણાવો.

નર્મદાશંકર રેવાશંકર મહેતા
ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ
નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા
નટવરલાલ કુબેરભાઇ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ?

રાજેન્દ્ર શાહ
પ્રહલાદ પારેખ
ઝવેરચંદ મેઘાણી
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP