ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મનુભાઈ રાજારામ પંચોળી (દર્શક)નું જન્મસ્થળ જણાવો. ઉમરેઠ પંચાશિયા ચોટિયા વાવોલ ઉમરેઠ પંચાશિયા ચોટિયા વાવોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2011 2008 2009 2010 2011 2008 2009 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી 'દર્શક' જયંતિ દલાલ મકરંદ દવે ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી 'દર્શક' જયંતિ દલાલ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુએ લખેલી નથી ? ભદભર નેના પોસ્ટ ઓફિસ ભૈયાદાદા શરણાઈના સૂર ભદભર નેના પોસ્ટ ઓફિસ ભૈયાદાદા શરણાઈના સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સર્જનખેલ - શબ્દનો સમાસ જણાવો. ઉપપદ દ્વંદ્વ કર્મધારય દ્વિગુ ઉપપદ દ્વંદ્વ કર્મધારય દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે? રંગભૂમિ કચ્છઅંજાર યથાશક્તિ ચોતરફ રંગભૂમિ કચ્છઅંજાર યથાશક્તિ ચોતરફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP