ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મનુભાઈ રાજારામ પંચોળી (દર્શક)નું જન્મસ્થળ જણાવો. પંચાશિયા ચોટિયા વાવોલ ઉમરેઠ પંચાશિયા ચોટિયા વાવોલ ઉમરેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રલેખા પત્ર ઇશ્વર પેટલીકરની કઈ નવલકથામાં આવે છે ? જનમટીપ મારી હૈયાસગડી ઋણાનુબંધ ધરતીનો અવતાર જનમટીપ મારી હૈયાસગડી ઋણાનુબંધ ધરતીનો અવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા અને મીરાં માટે "ખરા ઈલ્મી" અને "ખરા શૂરા" વિશેષણો કોણે આપ્યા છે ? કલાપી રાજેન્દ્ર શાહ દલપતરામ નર્મદ કલાપી રાજેન્દ્ર શાહ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ? વિનોદ ભટ્ટ નવલરામ ત્રિવેદી રમણભાઈ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ નવલરામ ત્રિવેદી રમણભાઈ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ? સ્વામી આનંદ રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી વિનોબા ભાવે સ્વામી આનંદ રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? દામોદર બોટાદકર બ.ક. ઠાકોર અરદેશર ખબરદાર રણજિતરામ મહેતા દામોદર બોટાદકર બ.ક. ઠાકોર અરદેશર ખબરદાર રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP