ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મનુભાઈ રાજારામ પંચોળી (દર્શક)નું જન્મસ્થળ જણાવો. વાવોલ પંચાશિયા ચોટિયા ઉમરેઠ વાવોલ પંચાશિયા ચોટિયા ઉમરેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈની કઈ રચનાઓ ખ્યાતનામ છે ? ગરબી દુહા પદો ગરબા ગરબી દુહા પદો ગરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની આત્મકથા કઇ છે ? ઉજાગરો નિર્લેપ સુરત મુજ ઘાયલ ભૂમિ અસૂર્યલોક ઉજાગરો નિર્લેપ સુરત મુજ ઘાયલ ભૂમિ અસૂર્યલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ? ચિત્ર દ્વારા ભાવ લાઘવ અને ચોટ કિંમતી વિચાર ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા ચિત્ર દ્વારા ભાવ લાઘવ અને ચોટ કિંમતી વિચાર ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નવું આકાશ નવી ધરતી' કોનું નાટક છે ? તારક મહેતા પ્રિયકાન્ત પરીખ સરોજ પાઠક વિનોદ ભટ્ટ તારક મહેતા પ્રિયકાન્ત પરીખ સરોજ પાઠક વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP