ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મનુભાઈ રાજારામ પંચોળી (દર્શક)નું જન્મસ્થળ જણાવો. ચોટિયા ઉમરેઠ પંચાશિયા વાવોલ ચોટિયા ઉમરેઠ પંચાશિયા વાવોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરનારાયણાનંદ' મહાકાવ્યનું સર્જન કોણે કર્યું છે ? વસ્તુપાળ તેજપાળ યશચંદ્ર કુમારપાળ વસ્તુપાળ તેજપાળ યશચંદ્ર કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ? 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ? તળાજા માણાવદર સોમનાથ વંથલી તળાજા માણાવદર સોમનાથ વંથલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે ? ગરબી કાફી પ્રભાતિયા રાસ ગરબી કાફી પ્રભાતિયા રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP