ભારતનો ઈતિહાસ (History of India)
અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા ___ ની અનુકૃતિ હતી.

પર્શિયા
તુર્કસ્તાન
અફઘાનિસ્તાન
મોંગોલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ?

ડિસેમ્બર, 1932
સપ્ટેમ્બર, 1931
નવેમ્બર, 1932
નવેમ્બર, 1931

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ?

બાબર તથા હેમૂ વચ્ચે
રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે
અકબર તથા હેમૂ વચ્ચે
બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP