ભારતનો ઈતિહાસ (History of India) અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા ___ ની અનુકૃતિ હતી. અફઘાનિસ્તાન તુર્કસ્તાન મોંગોલિયા પર્શિયા અફઘાનિસ્તાન તુર્કસ્તાન મોંગોલિયા પર્શિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? તુકારામ એકનાથ કબીર ભગવાનદાસ તુકારામ એકનાથ કબીર ભગવાનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું ? રવીન્દ્રનાથ ટાગોર સુભાષચંદ્ર બોઝ નેલ્સન મંડેલા દલાઈ લામા રવીન્દ્રનાથ ટાગોર સુભાષચંદ્ર બોઝ નેલ્સન મંડેલા દલાઈ લામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિદેશી મુસાફરોની કાલક્રમાનુસાર ગોઠવણી કરો.1) યીજીંગ 2) સુંગયુન 3) હ્યુ એન સંગ 4) ફાહિયાન 3, 4, 2, 1 4, 2, 3, 1 1, 3, 2, 4 3, 1, 2, 4 3, 4, 2, 1 4, 2, 3, 1 1, 3, 2, 4 3, 1, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? સંથાલ વિદ્રોહ રમ્યા વિદ્રોહ ખોંડ વિદ્રોહ મુંડા વિદ્રોહ સંથાલ વિદ્રોહ રમ્યા વિદ્રોહ ખોંડ વિદ્રોહ મુંડા વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? એમ.સી.સેતલવાડ સી.કે.દફતરી એલ.એન.સિંહા સોલી સોરાબજી એમ.સી.સેતલવાડ સી.કે.દફતરી એલ.એન.સિંહા સોલી સોરાબજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP