ભારતનો ઈતિહાસ (History of India)
અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા ___ ની અનુકૃતિ હતી.

પર્શિયા
તુર્કસ્તાન
અફઘાનિસ્તાન
મોંગોલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડિયન સીવીલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા ?

સુરેન્દ્રનાથ બેનરજી
આર સી દત્ત
સરદાર વલ્લભભાઈ પટેલ
સુભાષ ચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ?

માટીમાંથી
અકીકમાંથી
લાકડામાંથી
પથ્થરમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP