ભારતનો ઈતિહાસ (History of India)
અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા ___ ની અનુકૃતિ હતી.

અફઘાનિસ્તાન
તુર્કસ્તાન
મોંગોલિયા
પર્શિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ?

તુકારામ
એકનાથ
કબીર
ભગવાનદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું ?

રવીન્દ્રનાથ ટાગોર
સુભાષચંદ્ર બોઝ
નેલ્સન મંડેલા
દલાઈ લામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ?

સંથાલ વિદ્રોહ
રમ્યા વિદ્રોહ
ખોંડ વિદ્રોહ
મુંડા વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP