ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું ? દયારામ સાહની આર.એસ. વિષ્ટ એસ.આર.રાવ રખાલદાસ બેનર્જી દયારામ સાહની આર.એસ. વિષ્ટ એસ.આર.રાવ રખાલદાસ બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ? ઘૂમલીનું જેઠવા રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય સોમનાથ પાટણનું વાજા રાજ્ય વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય ઘૂમલીનું જેઠવા રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય સોમનાથ પાટણનું વાજા રાજ્ય વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા 'ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો. ખારશેદજી ફેરદુનજી પારેખ વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા દાદાભાઈ નવરોજી શેઠ નવરોજી પેસ્તનજી વકીલ ખારશેદજી ફેરદુનજી પારેખ વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા દાદાભાઈ નવરોજી શેઠ નવરોજી પેસ્તનજી વકીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો ? રામસિંહ રાઉ કરણસિંહ ચક્રધ્વજ ચંપત રાય રામસિંહ રાઉ કરણસિંહ ચક્રધ્વજ ચંપત રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંગ્રેજ સરકારે લાઈસન્સ ટેક્સ નાખતા તેના વિરુદ્ધમાં સુરતમાં કયારે આંદોલન થયા હતા ? 1882 1879 1878 1881 1882 1879 1878 1881 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ? સ્કંદગુપ્ત રામગુપ્ત કુમારગુપ્ત પ્રથમ સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત રામગુપ્ત કુમારગુપ્ત પ્રથમ સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP