ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીકૃષ્ણના સમકાલીન જૈન તીર્થંકર કોણ હતા ? નેમિનાથ પાર્શ્વનાથ આદિનાથ સંભવનાથ નેમિનાથ પાર્શ્વનાથ આદિનાથ સંભવનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? દુર્ગારામ મહેતા નર્મદશંકર દલપતરામ મહિપતરામ દુર્ગારામ મહેતા નર્મદશંકર દલપતરામ મહિપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. ___ માં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો. 1930 1929 1928 1942 1930 1929 1928 1942 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહુવા અને વલભીના પરદેશ સાથેના વેપાર અને વહાણવટાના ઉલ્લેખો કયા ગ્રંથમાં જોવા મળે છે ? મંજુશ્રી મુલ આપેલ તમામ કથાસરિતસાગર દશકુમારચરિત મંજુશ્રી મુલ આપેલ તમામ કથાસરિતસાગર દશકુમારચરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ? નેમચંદ્રગણિ જિનેશ્વરસૂરી દેવચંદ્રસૂરી હેમચંદ્રસૂરી નેમચંદ્રગણિ જિનેશ્વરસૂરી દેવચંદ્રસૂરી હેમચંદ્રસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાઉદી વોરા કોમની બે દરગાહો કયાં આવેલી છે ? ભડિયાદ શેલાવી ઉનાવા દાતાર ભડિયાદ શેલાવી ઉનાવા દાતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP