ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીકૃષ્ણના સમકાલીન જૈન તીર્થંકર કોણ હતા ? આદિનાથ સંભવનાથ પાર્શ્વનાથ નેમિનાથ આદિનાથ સંભવનાથ પાર્શ્વનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ? જુગતરામ દવે મણિભાઈ સંઘવી નારાયણદાસ ગાંધી ઠક્કરબાપા જુગતરામ દવે મણિભાઈ સંઘવી નારાયણદાસ ગાંધી ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્યા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી ? 1965 1972 1970 1962 1965 1972 1970 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં એકસરખી આબકારી જકાત કયા મુઘલ બાદશાહે નાંખી હતી ? અકબર ઔરંગઝેબ જહાંગીર શાહજહાં અકબર ઔરંગઝેબ જહાંગીર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર કયા સ્થળે બાંધેલ છે ? મૂળ દ્વારકા દ્વારકા સોમનાથ ડાકોર મૂળ દ્વારકા દ્વારકા સોમનાથ ડાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 18મી ઓકટોબર, 1948 2જી ઓક્ટોબર, 1920 18મી ઓકટોબર, 1920 2જી ઓક્ટોબર, 1948 18મી ઓકટોબર, 1948 2જી ઓક્ટોબર, 1920 18મી ઓકટોબર, 1920 2જી ઓક્ટોબર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP