ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ? દેવચંદ્રસૂરી જિનેશ્વરસૂરી હેમચંદ્રસૂરી નેમચંદ્રગણિ દેવચંદ્રસૂરી જિનેશ્વરસૂરી હેમચંદ્રસૂરી નેમચંદ્રગણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ? માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી નરેન્દ્ર ભાઈ મોદી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી નરેન્દ્ર ભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ? મલ્લિનાથ મહાવીર સ્વામી આદિનાથ અજિતનાથ મલ્લિનાથ મહાવીર સ્વામી આદિનાથ અજિતનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આરસ પર કોતરાયેલી કવિતા' તરીકે કયું જાણીતું છે ? અજંતાની ગુફાઓ ખજૂરાહો દેલવાડા ખજુરાહોની ગુફાઓ અજંતાની ગુફાઓ ખજૂરાહો દેલવાડા ખજુરાહોની ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયારે કરી ? 17 જૂન, 1917 18 ઑક્ટોબર, 1916 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 17 જૂન, 1917 18 ઑક્ટોબર, 1916 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે ? અનુગુપ્ત કાલીન ગુપ્ત કાલીન મૌર્યકાલીન શુંગ કાલીન અનુગુપ્ત કાલીન ગુપ્ત કાલીન મૌર્યકાલીન શુંગ કાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP