ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ?

દેવચંદ્રસૂરી
જિનેશ્વરસૂરી
હેમચંદ્રસૂરી
નેમચંદ્રગણિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ?

માધવસિંહ સોલંકી
કેશુભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
નરેન્દ્ર ભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ?

મલ્લિનાથ
મહાવીર સ્વામી
આદિનાથ
અજિતનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે ?

અનુગુપ્ત કાલીન
ગુપ્ત કાલીન
મૌર્યકાલીન
શુંગ કાલીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP