ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં બહાઈ સેન્ટર કયાં આવેલું છે ? જમાલપુર ગોમતીપુર કાલુપુર શાહપુર જમાલપુર ગોમતીપુર કાલુપુર શાહપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા ભરતમાં બહેનો વૃક્ષ પર પક્ષીઓ, રામાયણના વિવિધ પ્રસંગો, કૃષ્ણલીલા, ઢોલામારુ, વાછડા દાદા વગેરે ભાત ઉપસાવે છે ? આરી ભરત મહાજન ભરત કણબી ભરત કાઠી ભરત આરી ભરત મહાજન ભરત કણબી ભરત કાઠી ભરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "નરનારાયણાનંદ" મહાકાવ્યના સર્જનહાર કોણ છે ? કુમારપાળ તેજપાલ વસ્તુપાલ યશચંદ્ર કુમારપાળ તેજપાલ વસ્તુપાલ યશચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતા ? પી.એન. ભગવતી માર્ગારેટ આલ્વા એસ.સી. ઝમીર કે.જી. બાલકૃષ્ણન પી.એન. ભગવતી માર્ગારેટ આલ્વા એસ.સી. ઝમીર કે.જી. બાલકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ? આપેલ પૈકી કોઇ નહી જટરા ભગત તીરૂતસિંહ અને બૅમનાયક રૂપસિંહ અને જોગીયા ભગત આપેલ પૈકી કોઇ નહી જટરા ભગત તીરૂતસિંહ અને બૅમનાયક રૂપસિંહ અને જોગીયા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા ___ વિરુદ્ધ પ્રતિરેલી યોજાઇ હતી. મોરારજી દેસાઈ ઠાકોરભાઈ દેસાઈ યશવંતરાય ચૌહાણ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ મોરારજી દેસાઈ ઠાકોરભાઈ દેસાઈ યશવંતરાય ચૌહાણ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP