ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

સરદાર પટેલ
કનૈયાલાલ મુનશી
જામસાહેબ
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ?

નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ
ચંદુભાઈ બેચરભાઈ પટેલ
મગનભાઈ ચતુરભાઈ પટેલ
લાલભાઈ ગાંડાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહુવા અને વલભીના પરદેશ સાથેના વેપાર અને વહાણવટાના ઉલ્લેખો કયા ગ્રંથમાં જોવા મળે છે ?

દશકુમારચરિત
આપેલ તમામ
કથાસરિતસાગર
મંજુશ્રી મુલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP