ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો.

દુલા ભાયા કાગ
નરસિંહ મહેતા
શામળ ભટ્ટ
ગંગાસતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો.

ગીરીશ કર્નાડ
એન્ટવ ચેખોવ
કે. શિવરામ કર્નાથ
કવિ પુટપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને 'સવાઈ ગુજરાતી' તરીકે કોણ ઓળખાય છે ?

કાકા કાલેલકર
જલન માતરી
જોસેફ મૅકવાન
ઈવા ડેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP