ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો. દુલા ભાયા કાગ નરસિંહ મહેતા ગંગાસતી શામળ ભટ્ટ દુલા ભાયા કાગ નરસિંહ મહેતા ગંગાસતી શામળ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ? સુન્દરમ્ ની પ્રિયકાન્ત મણિયારની હરીન્દ્ર દવેની સ્નેહરશ્મિની સુન્દરમ્ ની પ્રિયકાન્ત મણિયારની હરીન્દ્ર દવેની સ્નેહરશ્મિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? કે. કા. શાસ્ત્રી ધૂમકેતુ ઉશનશ્ ઉમાશંકર જોષી કે. કા. શાસ્ત્રી ધૂમકેતુ ઉશનશ્ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું એક પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? ધૂમ્રસેર મનમાં ભૂત સૂર્યા કાચની દિવાલ ધૂમ્રસેર મનમાં ભૂત સૂર્યા કાચની દિવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ ભવની ભવાઈ-કેતન મહેતા કાશીનો દીકરો-કાંતિ મડિયા મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ ભવની ભવાઈ-કેતન મહેતા કાશીનો દીકરો-કાંતિ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? શામળ-રણયજ્ઞ ચંદ્રવદન મહેતા-આગગાડી રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક દલપતરામ-મિથ્યાભિમાન શામળ-રણયજ્ઞ ચંદ્રવદન મહેતા-આગગાડી રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક દલપતરામ-મિથ્યાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP