ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો. નરસિંહ મહેતા શામળ ભટ્ટ ગંગાસતી દુલા ભાયા કાગ નરસિંહ મહેતા શામળ ભટ્ટ ગંગાસતી દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? હર્ષદ ત્રિવેદી કવિ ન્હાનાલાલ ડાહ્યાભાઈ દેરાસરી મુકુન્દરાય પટ્ટણી હર્ષદ ત્રિવેદી કવિ ન્હાનાલાલ ડાહ્યાભાઈ દેરાસરી મુકુન્દરાય પટ્ટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્ટેચ્યું’ નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ? પ્રહલાદ પારેખ અનિલ જોશી નીતા રામૈયા રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ અનિલ જોશી નીતા રામૈયા રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાં, ખડિંગ, ત્વ કાવ્યસંગ્રહ કોના છે ? રાવજી પટેલ રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી રાવજી પટેલ રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ? લાભશંકર ઠાકર સુરેશ જોષી રતિલાલ બોરીસાગર અશોક ચાવડા લાભશંકર ઠાકર સુરેશ જોષી રતિલાલ બોરીસાગર અશોક ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ? ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP