ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો.

ગંગાસતી
નરસિંહ મહેતા
શામળ ભટ્ટ
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

શામળ-રણયજ્ઞ
દલપતરામ-મિથ્યાભિમાન
રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક
ચંદ્રવદન મહેતા-આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

સંત પુનિત મહારાજ
નરસિંહરાવ દિવેટીયા
કરસનદાસ માણેક
શ્રી ચિત્રભાનુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો.

લાભશંકર જાદવજી ઠાકર
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
કાનજીભાઈ રામસિંહ ભટ્ટ
દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP