ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ? નટવરલાલ પંડયા શ્યામ સાધુ રતિલાલ બોરીસાગર મૃગેશ શાહ નટવરલાલ પંડયા શ્યામ સાધુ રતિલાલ બોરીસાગર મૃગેશ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ? કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા દલપતરામ - ફાર્બસ વિરહ ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા દલપતરામ - ફાર્બસ વિરહ ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. પરિત્રાણ ઉપક્રમ અનિમેષ સ્પંદન પરિત્રાણ ઉપક્રમ અનિમેષ સ્પંદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ? કેખુશરૂ કાબરાજીને રણછોડભાઈ ઉદયરામને અમૃત કેશવ નાયકને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને કેખુશરૂ કાબરાજીને રણછોડભાઈ ઉદયરામને અમૃત કેશવ નાયકને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો ? જુનાગઢ સુરત ભાવનગર પોરબંદર જુનાગઢ સુરત ભાવનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પિંગળશાસ્ત્ર' એટલે શું ? પીંગલા નાડીનું શાસ્ત્ર ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર છંદશાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર પીંગલા નાડીનું શાસ્ત્ર ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર છંદશાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP