ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ?

મૃગેશ શાહ
શ્યામ સાધુ
નટવરલાલ પંડયા
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સૌ પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ?

મહાદેવભાઈ દેસાઈ
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
જયંત પંડ્યા
સૌમ્ય જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ?

શિવપ્રકાશ
પુટપ્પા
અનંતમૂર્તિ
ગોપીક્રિષ્ના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP