ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ?

નટવરલાલ પંડયા
શ્યામ સાધુ
રતિલાલ બોરીસાગર
મૃગેશ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ?

કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ
ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા
દલપતરામ - ફાર્બસ વિરહ
ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ?

કેખુશરૂ કાબરાજીને
રણછોડભાઈ ઉદયરામને
અમૃત કેશવ નાયકને
બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પિંગળશાસ્ત્ર' એટલે શું ?

પીંગલા નાડીનું શાસ્ત્ર
ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર
છંદશાસ્ત્ર
ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP