ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ? રતિલાલ બોરીસાગર મૃગેશ શાહ શ્યામ સાધુ નટવરલાલ પંડયા રતિલાલ બોરીસાગર મૃગેશ શાહ શ્યામ સાધુ નટવરલાલ પંડયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? ધૂમકેતુ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ર.વ.દેસાઈ ધૂમકેતુ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની કઈ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી હતી ? લોપામુદ્રા જય સોમનાથ પૃથ્વીવલ્લભ તપસ્વિની લોપામુદ્રા જય સોમનાથ પૃથ્વીવલ્લભ તપસ્વિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ? આખો - પંચીકરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા પ્રેમાનંદ - ઓખાહરણ કવિ નર્મદ - કવિચરિત્ર આખો - પંચીકરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા પ્રેમાનંદ - ઓખાહરણ કવિ નર્મદ - કવિચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ? જ્યોતીન્દ્ર દવે ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ ક.મા. મુનશી જ્યોતીન્દ્ર દવે ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ ક.મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ? શૂન્ય પાલનપુરી અમર પાલનપુરી શેખાદમ આબુવાલા ગની દહીંવાલા શૂન્ય પાલનપુરી અમર પાલનપુરી શેખાદમ આબુવાલા ગની દહીંવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP