ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ?

રતિલાલ બોરીસાગર
મૃગેશ શાહ
શ્યામ સાધુ
નટવરલાલ પંડયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ?

આખો - પંચીકરણ
બાલાશંકર કંથારિયા - તરંગ લીલા
પ્રેમાનંદ - ઓખાહરણ
કવિ નર્મદ - કવિચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ?

જ્યોતીન્દ્ર દવે
ગૌરીશંકર જોષી
પન્નાલાલ પટેલ
ક.મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

શૂન્ય પાલનપુરી
અમર પાલનપુરી
શેખાદમ આબુવાલા
ગની દહીંવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP