ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? વિદ્યાબહેન નીલકંઠ બાલમુકુન્દ દવે રમણલાલ સોની રાજેન્દ્ર શુકલ વિદ્યાબહેન નીલકંઠ બાલમુકુન્દ દવે રમણલાલ સોની રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? ઉમાશંકર જોષી મકરંદ દવે મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોષી મકરંદ દવે મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે જણાવેલ ગુજરાતી ભાષાના સાહિત્યકારો પૈકી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે ? રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? મૂળશંકર મુલાણી દર્શક ડાહ્યાભાઈ રણછોડભાઈ ઉદયરામ દવે મૂળશંકર મુલાણી દર્શક ડાહ્યાભાઈ રણછોડભાઈ ઉદયરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ? હીરાકણી અને બીજી વાતો દ્વિરેફની વાર્તા - ભાગ - 1 તણખામંડળ - ભાગ - 1 મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો દ્વિરેફની વાર્તા - ભાગ - 1 તણખામંડળ - ભાગ - 1 મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? શૈવલિની નિર્ઝરણી રાજતરંગિણી સ્ત્રોતસ્વિની શૈવલિની નિર્ઝરણી રાજતરંગિણી સ્ત્રોતસ્વિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP