ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? રમણલાલ સોની વિદ્યાબહેન નીલકંઠ રાજેન્દ્ર શુકલ બાલમુકુન્દ દવે રમણલાલ સોની વિદ્યાબહેન નીલકંઠ રાજેન્દ્ર શુકલ બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુજરાતના ગાલિબ' તરીકે કોણ ઓળખાય છે ? અમૃત ઘાયલ બેફામ આદિલ મન્સૂરી મરીઝ અમૃત ઘાયલ બેફામ આદિલ મન્સૂરી મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ભાલણ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા ભાલણ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ પંડિત યુગ પ્રહરી યુગ સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ પંડિત યુગ પ્રહરી યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો.1. રા.વિ.પાઠક2. નટવરલાલ પંડ્યા3. ત્રિભુવનદાસ લુહાર 4. ગૌરીશંકર જોષી અ. ધૂમકેતુ બ. સુંદરમ્ ક. સ્વૈરવિહારી ડ. ઉશનસ્ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ક, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરજ અને નગીન પાત્રો કઈ કૃતિમાં આવે છે ? જન્મટીપ પોસ્ટ ઓફિસ લોહીની સગાઈ ભવસાગર જન્મટીપ પોસ્ટ ઓફિસ લોહીની સગાઈ ભવસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP