ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? રાજેન્દ્ર શુકલ વિદ્યાબહેન નીલકંઠ બાલમુકુન્દ દવે રમણલાલ સોની રાજેન્દ્ર શુકલ વિદ્યાબહેન નીલકંઠ બાલમુકુન્દ દવે રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? મહાશિવરાત્રી રામ નવમી જન્માષ્ટમી હનુમાન જયંતી મહાશિવરાત્રી રામ નવમી જન્માષ્ટમી હનુમાન જયંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? ભક્તિગીત પ્રભાતિયા હરિગાન રામગ્રી ભક્તિગીત પ્રભાતિયા હરિગાન રામગ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો. પ્રકૃતિ પ્રેમ કાવ્યાંજલિ સમગ્ર કવિતા કાવ્ય ધારા પ્રકૃતિ પ્રેમ કાવ્યાંજલિ સમગ્ર કવિતા કાવ્ય ધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો. ઊંચી ડેલી સૂકી ધરતી સુકું આકાશ મીરાંની રહી મહેક ઉજાસના આંસુ ઊંચી ડેલી સૂકી ધરતી સુકું આકાશ મીરાંની રહી મહેક ઉજાસના આંસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP