ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ? હોયસલેશ્વર રાજેશ્વર ગોમતેશ્વર અર્ધનારીશ્વર હોયસલેશ્વર રાજેશ્વર ગોમતેશ્વર અર્ધનારીશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘સૂર્યધન’ એ ___ નો પ્રકાર છે. લોકનૃત્ય ખાંભી વાજિંત્ર તલવારબાજી લોકનૃત્ય ખાંભી વાજિંત્ર તલવારબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીત અને વાઘ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? હેમંત ભટ્ટ-પખાવજ પૂર્વી મહેતા-સિતારવાદક અમિત ઠક્કર-વાયોલિન રઝાહુસેનખાન-વીણાવાદક હેમંત ભટ્ટ-પખાવજ પૂર્વી મહેતા-સિતારવાદક અમિત ઠક્કર-વાયોલિન રઝાહુસેનખાન-વીણાવાદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડી સાચી નથી ? કૌલ્લમ - તમિલનાડુ મંડના - મધ્ય પ્રદેશ રંગાવલી - કર્ણાટક ઐપન - હિમાચલ પ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ મંડના - મધ્ય પ્રદેશ રંગાવલી - કર્ણાટક ઐપન - હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સાકેત' નામે કઈ નગરી જાણીતી છે ? ગયા અયોધ્યા પ્રયાગ ઉજ્જૈન ગયા અયોધ્યા પ્રયાગ ઉજ્જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? મહાભારત રામાયણ ભગવત ગીતા કથોપનિષદ મહાભારત રામાયણ ભગવત ગીતા કથોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP