ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવગિરિમાં કોનું શાસન હતું ? ચાલુક્યોનું યાદવોનું રાષ્ટ્રકૂટોનું ચોલ વંશનું ચાલુક્યોનું યાદવોનું રાષ્ટ્રકૂટોનું ચોલ વંશનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ? સપ્તેશ્વર મહાદેવ ગોપનાથ સોમનાથ ઘેલા સોમનાથ સપ્તેશ્વર મહાદેવ ગોપનાથ સોમનાથ ઘેલા સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13 એપ્રિલ, 1923ના નાગપુરમાં સિવિલ લાઈસન્સમાં ધ્વજ સહિત પ્રવેશવા ન દેતાં શરૂ થયેલ ઝંડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ એચ.સી. મુખરજી વલ્લભભાઈ પટેલ જે.બી. કૃપલાણી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ એચ.સી. મુખરજી વલ્લભભાઈ પટેલ જે.બી. કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌપ્રથમ ખેડૂત રાહતધારો કયારે અમલમાં આવ્યો ? 1873 1877 1879 1868 1873 1877 1879 1868 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આપેલ તમામ આ મંદિર સાત માળનું છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આપેલ તમામ આ મંદિર સાત માળનું છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ત્રિમૂર્તિ મંદિર કયાં આવેલું છે ? નારગોલ બિલખા વિજાપુર અડાલજ નારગોલ બિલખા વિજાપુર અડાલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP