GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં ટોડરમલ દ્વારા શરૂ કરવામાં આવેલી રૈયતવારી પ્રથાને બ્રિટિશ શાસનમાં ફરીથી ___ એ સ્થાન આપ્યું અને તેઓએ આ પ્રથા 1792 માં ___ પ્રાંતમાં દાખલ કરી.

લૉર્ડ રિપન, બંગાળ
લૉર્ડ કેનિંગ, બંગાળ
સર થોમસ મનરો, મદ્રાસ
વિલિયમ વિલ્સન હંટર, બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ઈન્દ્રધનુષ 2.0 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. આ મુખ્ય કાર્યક્રમનું લક્ષ્ય બે વર્ષથી નીચેની વયના બાળકો અને સગર્ભા સ્ત્રીઓને રોગપ્રતિરક્ષા આપવાનું છે.
ii. આ રસી, રસીથી અટકાવી શકાય તેવા 8 રોગો જેવા કે ડીપ્થેરીયા (ગળાનો રોગ), ઊંટાટિયુ, ધનુર, પોલિઓમેલિટિસ, ક્ષય રોગ, ઓરી, મેનીન્જાઈટીસ અને હીપેટાઈટીસ-B સામે રક્ષણ આપે છે.
iii. IMI ની રસીકરણ ઝુંબેશ જાન્યુઆરીથી માર્ચ 2020 દરમ્યાન ચલાવવામાં આવનાર છે જે 20 રાજ્યોમાં આવેલાં 400 જિલ્લાઓને સંપૂર્ણ રસીકરણથી આવરી લેવાનો લક્ષ્યાંક ધરાવે છે.

i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
આદિવાસી આંદોલન બાબતે જોડકાં જોડો.
i. ખાસી વિદ્રોહ
ii. ખૌડ આંદોલન
iii. મુંડા વિદ્રોહ
iv. સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ
a. ઝારખંડ
b. દક્ષિણ બિહાર (છોટા નાગપુર)
c. ઓરિસ્સા
d. બંગાળ

i-c, ii-d, iii-a, iv-b
i-d, ii-c, iii-a, iv-b
i-c, ii-d, iii-b, iv-a
i-d, ii-c, iii-b, iv-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક કોન્ટ્રાક્ટરને 50 દિવસમાં એક દિવાલ બનાવવાની છે. તે માટે તે 50 માણસો રોકે છે. જોકે, 25 દિવસ બાદ માત્ર 40% કામ પૂર્ણ થાય છે. તો આ કામ 10 દિવસ વહેલું પૂર્ણ કરવા કેટલા વધારે માણસો જોઇશે ?

આપેલ પૈકી કોઈ નહીં
30
20
25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કેન્દ્ર-રાજ્ય સંબંધ બાબતની રાજામન્નાર સમિતિની નીચેની પૈકી કોઈ ભલામણ જે તે વખતની કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી ?

આપેલ પૈકી એક પણ નહીં
આયોજન પંચના સ્થાને વૈધાનિક સંસ્થા
કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદીમાંથી કેટલીક જોગવાઈઓ રાજ્ય યાદીમાં તબદીલ
અનુચ્છેદ 356, 357 અને 365 નો લોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

રવિશંકર મહારાજ
જવાહરલાલ નહેરુ
સરદાર પટેલ
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP