ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ત્રિમૂર્તિ મંદિર કયાં આવેલું છે ? નારગોલ અડાલજ બિલખા વિજાપુર નારગોલ અડાલજ બિલખા વિજાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ર. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ? ઝંઝાવાત ભારેલો અગ્નિ ગ્રામ લક્ષ્મી દિવ્યચક્ષુ ઝંઝાવાત ભારેલો અગ્નિ ગ્રામ લક્ષ્મી દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ? બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘ગામડે જાઓ’નો મંત્ર કોણે આપ્યો ? વિનોબા ભાવે રવિશંકર મહારાજ જયશંકર પ્રકાશ ગાંધીજી વિનોબા ભાવે રવિશંકર મહારાજ જયશંકર પ્રકાશ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા'માંડલિક રા'કવાત રા’દેઘણ રા'નવઘણ રા'માંડલિક રા'કવાત રા’દેઘણ રા'નવઘણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુગતરામ દવેનો આશ્રમ કયાં આવેલો છે ? વેડછી જોડિયા ભાણવડ કુંતાસી વેડછી જોડિયા ભાણવડ કુંતાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP