ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ર. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ?

ઝંઝાવાત
ભારેલો અગ્નિ
ગ્રામ લક્ષ્મી
દિવ્યચક્ષુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ?

બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ
ચીમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP