ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ત્રિમૂર્તિ મંદિર કયાં આવેલું છે ? વિજાપુર બિલખા નારગોલ અડાલજ વિજાપુર બિલખા નારગોલ અડાલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધી-વિનોબાના ગ્રામ સ્વરાજના મંત્રને મૂર્તિરૂપ આપવા મથનાર સર્વોદય કાર્યકર કોણ છે ? પાંડુરંગ ગોવિંદ ચુનીભાઈ વૈદ્ય ઇન્દુલાલ યાજ્ઞિક ડાહ્યાભાઈ નાયક પાંડુરંગ ગોવિંદ ચુનીભાઈ વૈદ્ય ઇન્દુલાલ યાજ્ઞિક ડાહ્યાભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ? સન્યાસ આશ્રમ ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ શિવાનંદ આશ્રમ સન્યાસ આશ્રમ ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ શિવાનંદ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમિયાન સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓનું નિર્માણ થયું. જેમાં દેવની મોરી સ્તૂપ (શામળાજી) અને બોરિયા સ્તૂપ (ગિરનાર) જાણીતા છે. બોરિયા સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ? બાવાપ્યારા લાખાજોડી ખાપરા કોડિયા ઉપરકોટ બાવાપ્યારા લાખાજોડી ખાપરા કોડિયા ઉપરકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણના સિલ્કના પટોળા સાડીના વણાટનો ઉદભવ કયા શાસકોના સમયમાં થયેલ હતો ? મૈત્રક ગુર્જર સોલંકી ચાવડા મૈત્રક ગુર્જર સોલંકી ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી ? આનંદરાવ ગાયકવાડ દામાજી ગાયકવાડ મોરારજી દેસાઈ આપેલ પૈકી એક પણ નહીં આનંદરાવ ગાયકવાડ દામાજી ગાયકવાડ મોરારજી દેસાઈ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP