ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ? સોમનાથ સપ્તેશ્વર મહાદેવ ઘેલા સોમનાથ ગોપનાથ સોમનાથ સપ્તેશ્વર મહાદેવ ઘેલા સોમનાથ ગોપનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની પ્રથમ આશ્રમ શાળા કોણે શરૂ કરી ? ઠક્કરબાપા રવિશંકર મહારાજ મહાત્મા ગાંધી જુગતરામ દવે ઠક્કરબાપા રવિશંકર મહારાજ મહાત્મા ગાંધી જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ પૈકી કોઈ નહીં બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ બંને શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ પૈકી કોઈ નહીં બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ? સરદાર પટેલ રવિશંકર મહારાજ મોહનલાલ પંડ્યા બ્રહ્મકુમાર દત્ત સરદાર પટેલ રવિશંકર મહારાજ મોહનલાલ પંડ્યા બ્રહ્મકુમાર દત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ? આચાર્ય નાગાર્જુન વલ્લભાચાર્ય કલકાચાર્ય શંકરાચાર્ય આચાર્ય નાગાર્જુન વલ્લભાચાર્ય કલકાચાર્ય શંકરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્યા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી ? 1970 1972 1965 1962 1970 1972 1965 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP