ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ?

ગોપનાથ
ઘેલા સોમનાથ
સોમનાથ
સપ્તેશ્વર મહાદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીએ કરી હતી ?

ઘનશ્યામભાઈ ઓઝા
બાબુભાઈ પટેલ
જીવરાજ મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સરખેજ રોજાનું નિર્માણ નીચેના પૈકી કયા સુફી સંત સાથે સંબંધિત છે ?

ખ્વાજા બંદે નવાજ
અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી
હજરત અમીર અબ્બાસ
શેખ અહમદ ગંજબક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP