ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ? ગોપનાથ ઘેલા સોમનાથ સોમનાથ સપ્તેશ્વર મહાદેવ ગોપનાથ ઘેલા સોમનાથ સોમનાથ સપ્તેશ્વર મહાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીએ કરી હતી ? ઘનશ્યામભાઈ ઓઝા બાબુભાઈ પટેલ જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા બાબુભાઈ પટેલ જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મરાઠા લશ્કરના કયા સરદારે વડોદરાને પાટનગર બનાવ્યું હતું ? પિલાજીરાવ ખંડેરાવ પ્રતાપરાવ ગોવિંદરાવ પિલાજીરાવ ખંડેરાવ પ્રતાપરાવ ગોવિંદરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરખેજ રોજાનું નિર્માણ નીચેના પૈકી કયા સુફી સંત સાથે સંબંધિત છે ? ખ્વાજા બંદે નવાજ અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી હજરત અમીર અબ્બાસ શેખ અહમદ ગંજબક્ષ ખ્વાજા બંદે નવાજ અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી હજરત અમીર અબ્બાસ શેખ અહમદ ગંજબક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "પંચમહાલ ભીલ સેવા મંડળ"ની સ્થાપના કોણે કરી હતી ? સરદાર વલ્લભભાઈ પટેલ નારાયણ ગુરુ ઠક્કરબાપા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ નારાયણ ગુરુ ઠક્કરબાપા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ? 27 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 17 જૂન, 1917 2 ઑક્ટોબર, 1915 27 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 17 જૂન, 1917 2 ઑક્ટોબર, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP