ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહેસાણા જિલ્લામાં આવેલ બહુચરાજી કયા પંથકમાં આવેલું છે ? ગોઢા ગઢવાડા ચુંવાળ ખાખરિયાં ટપ્પા ગોઢા ગઢવાડા ચુંવાળ ખાખરિયાં ટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. શેઠ ખુશાલચંદ શેઠ શાંતિદાસ જવાહરી શેઠ શામલાજી શેઠ લક્ષ્મીચંદ શેઠ ખુશાલચંદ શેઠ શાંતિદાસ જવાહરી શેઠ શામલાજી શેઠ લક્ષ્મીચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ જેવા લખાણો કોણે પ્રગટ કર્યા ? મહિપતરામ નર્મદ કરશનદાસ મૂળજી દલપતરામ મહિપતરામ નર્મદ કરશનદાસ મૂળજી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? મંગળવાર રવિવાર સોમવાર ગુરુવાર મંગળવાર રવિવાર સોમવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "સૂર્યપુત્ર" પુસ્તકમાં કેન્દ્રસ્થાને કોણ છે ? ચીમનભાઈ પટેલ યુધિષ્ઠિર કર્ણ આપેલ માંથી કોઈ નહીં ચીમનભાઈ પટેલ યુધિષ્ઠિર કર્ણ આપેલ માંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ? મહાવીર સ્વામી મલ્લિનાથ આદિનાથ અજિતનાથ મહાવીર સ્વામી મલ્લિનાથ આદિનાથ અજિતનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP