ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

ઉમાશંકર - પ્રહલાદ પારેખ
ન્હાનાલાલ - રા.વિ.પાઠક
સુંદરમ્ - ઉમાશંકર
સુંદરમ્ - બ. ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લિયો ટોલ્સ્ટોયની કૃતિ 'વોર અને પીસ' નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ?

જયંત ખત્રી
જયંતિ દલાલ
સુરેશ દલાલ
ચંદ્રકાન્ત ટોપીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘શશિન્’ ઉપનામ કયા લેખકનું છે ?

ચંદ્રકાન્ત શેઠ
ચંદ્રકાન્ત મહેતા
ચુનીલાલ મડિયા
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP