ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નાટયકાર છે ? રમણીકલાલ અરાલવાળા અરદેશર ફરામજી ખબરદાર ચન્દ્રવદન ચીમનલાલ મહેતા મોહનલાલ અંબારામ પરમાર રમણીકલાલ અરાલવાળા અરદેશર ફરામજી ખબરદાર ચન્દ્રવદન ચીમનલાલ મહેતા મોહનલાલ અંબારામ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? મકરંદ દવે મહાદેવભાઈ દેસાઈ ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ મકરંદ દવે મહાદેવભાઈ દેસાઈ ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? વાસુકિ શેષ સ્વૈરવિહારી દ્વિરેફ વાસુકિ શેષ સ્વૈરવિહારી દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો. આનંદશંકર ધ્રુવ સુરસિંહજી ગોહિલ નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ આનંદશંકર ધ્રુવ સુરસિંહજી ગોહિલ નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પા કયા કવિએ લખ્યા છે ? શામળ ધીરો અખો નરસિંહ શામળ ધીરો અખો નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશિથ' કૃતિના રચયિતાનું નામ આપો. દર્શક સુંદરમ્ હરીન્દ્ર દવે ઉમાશંકર જોશી દર્શક સુંદરમ્ હરીન્દ્ર દવે ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP