ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નાટયકાર છે ?

મોહનલાલ અંબારામ પરમાર
રમણીકલાલ અરાલવાળા
અરદેશર ફરામજી ખબરદાર
ચન્દ્રવદન ચીમનલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ?

મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી
કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે
ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ
અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકાં જોડો.
લેખક
a. દલપતરામ
b. શામળ
c. મણિભાઈ નભુભાઈ
d. સ્વામી આનંદ
કૃતિ
1. રેવાખંડ
2. નારી પ્રતિષ્ઠા
3. ઈસુનુ બલિદાન
4. તાર્કિક બોધ

c-1, b-2, a-3, d-4
a-1, b-2, c-3, d-4
d-1, a-2, b-3, c-4
b-1, c-2, d-3, a-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP