ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નાટયકાર છે ?

અરદેશર ફરામજી ખબરદાર
ચન્દ્રવદન ચીમનલાલ મહેતા
મોહનલાલ અંબારામ પરમાર
રમણીકલાલ અરાલવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ?

સાહિત્યમાં આધુનિકતા
વિવેચનનું વિવેચન
નવ્યવિવેચન પછી
સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ?

આંતરપ્રાસ
ઉપમા
શબ્દાનુપ્રાસ
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP