ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નાટયકાર છે ?

રમણીકલાલ અરાલવાળા
અરદેશર ફરામજી ખબરદાર
ચન્દ્રવદન ચીમનલાલ મહેતા
મોહનલાલ અંબારામ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

મકરંદ દવે
મહાદેવભાઈ દેસાઈ
ઉમાશંકર જોષી
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો.

આનંદશંકર ધ્રુવ
સુરસિંહજી ગોહિલ
નરસિંહરાવ દિવેટીયા
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP