ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નાટયકાર છે ?

રમણીકલાલ અરાલવાળા
ચન્દ્રવદન ચીમનલાલ મહેતા
અરદેશર ફરામજી ખબરદાર
મોહનલાલ અંબારામ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ?

ઝવેરચંદ મેઘાણી
સ્વામી આનંદ
મહાદેવભાઈ દેસાઈ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ?

બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
જયંત કોઠારી
જયોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?

પડઘાની પેલે પાર
ધૂળમાંથી પગલીઓ
ગગન ધરા પર તડકા નીચે
ભીની હવા, ભીના શ્વાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP