ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નાટયકાર છે ? રમણીકલાલ અરાલવાળા મોહનલાલ અંબારામ પરમાર અરદેશર ફરામજી ખબરદાર ચન્દ્રવદન ચીમનલાલ મહેતા રમણીકલાલ અરાલવાળા મોહનલાલ અંબારામ પરમાર અરદેશર ફરામજી ખબરદાર ચન્દ્રવદન ચીમનલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ? બંસીલાલ વર્મા રવિશંકર રાવળ ચંદ્ર ત્રિવેદી શિવ પંડ્યા બંસીલાલ વર્મા રવિશંકર રાવળ ચંદ્ર ત્રિવેદી શિવ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝમકું, જમના, મનોરદા મુખી પાત્રો કઇ વાર્તામાં આવે છે ? મળેલાજીવ વળામણાં કરણઘેલો માનવીની ભવાઈ મળેલાજીવ વળામણાં કરણઘેલો માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી નગીનદાસ તુળજાદાસ મારફતિયા દલપતરામ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી નગીનદાસ તુળજાદાસ મારફતિયા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વક્રદર્શી' કોનું તખલ્લુસ છે ? બકુલ ત્રિપાઠી દલપતરામ કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી દલપતરામ કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? ભોળાભાઈ પટેલ ધીરુબેન પટેલ લાભશંકર ઠાકર રાવજી પટેલ ભોળાભાઈ પટેલ ધીરુબેન પટેલ લાભશંકર ઠાકર રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP