ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નાટયકાર છે ? અરદેશર ફરામજી ખબરદાર ચન્દ્રવદન ચીમનલાલ મહેતા રમણીકલાલ અરાલવાળા મોહનલાલ અંબારામ પરમાર અરદેશર ફરામજી ખબરદાર ચન્દ્રવદન ચીમનલાલ મહેતા રમણીકલાલ અરાલવાળા મોહનલાલ અંબારામ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? બળવંતરાય ઠાકોર મકરંદ દવે નિરંજન ભગત સુરેશ જોષી બળવંતરાય ઠાકોર મકરંદ દવે નિરંજન ભગત સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ? નંદશંકર કનૈયાલાલ મુનશી ર.વ.દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર કનૈયાલાલ મુનશી ર.વ.દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? ગવરીબાઈ ગંગાસતી મીરાંબાઈ દિવાળીબાઈ ગવરીબાઈ ગંગાસતી મીરાંબાઈ દિવાળીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ? નરસિંહરાવ દિવેટીયા કાકા કાલેલકર ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા કાકા કાલેલકર ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું ઉપનામ નરસિંહરાવ દિવેટિયાનું નથી ? જ્ઞાનલાલ દૂરબીન નરકેસરી શાણો જ્ઞાનલાલ દૂરબીન નરકેસરી શાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP