ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ?

શ્યામ રંગ સમીપે ન જાવું
વારી જાઉં રે સુંદર શ્યામ
જે કોઈ પ્રેમ અંશ અવતરે
લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ?

આંબાના મોરનો રસ
એરંડિયાના તેલનો
એક પણ નહીં
લાખનો રસ (લાક્ષારસ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?

કરસનદાસ મૂળજી
નર્મદ
દાદાભાઈ નવરોજી
કેખુશરો કાબરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP