ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ?

જે કોઈ પ્રેમ અંશ અવતરે
વારી જાઉં રે સુંદર શ્યામ
લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો !
શ્યામ રંગ સમીપે ન જાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ?

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
વાડીલાલ ડગલી
મુકુલ ક્લાર્થી
પુરુષોત્તમ દેશપાંડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ?

કવિ નર્મદ
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP