ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ? લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! વારી જાઉં રે સુંદર શ્યામ શ્યામ રંગ સમીપે ન જાવું જે કોઈ પ્રેમ અંશ અવતરે લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! વારી જાઉં રે સુંદર શ્યામ શ્યામ રંગ સમીપે ન જાવું જે કોઈ પ્રેમ અંશ અવતરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક વિનોદ ભટ્ટે લખ્યું છે ? એક્શન રિપ્લે અલપ ઝલપ મારી હકીકત એવા રે અમે એવા એક્શન રિપ્લે અલપ ઝલપ મારી હકીકત એવા રે અમે એવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ? નાન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ધ્રુવભટ્ટ નાન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ધ્રુવભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સંભવિત યુગે યુગે‘ હાસ્ય નવલના રચનાકાર કોણ છે ? રતિલાલ બોરીસાગર વજુ કોટક બકુલ ત્રિપાઠી તારાબહેન મોડક રતિલાલ બોરીસાગર વજુ કોટક બકુલ ત્રિપાઠી તારાબહેન મોડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે? ભવનાથનો મેળો શામળાજીનો મેળો શિવરાત્રીનો મેળો જન્માષ્ટમીનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો શિવરાત્રીનો મેળો જન્માષ્ટમીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કુલ કેટલા અક્ષર હોય છે ? 23 21 11 22 23 21 11 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP