ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ? લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! શ્યામ રંગ સમીપે ન જાવું જે કોઈ પ્રેમ અંશ અવતરે વારી જાઉં રે સુંદર શ્યામ લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! શ્યામ રંગ સમીપે ન જાવું જે કોઈ પ્રેમ અંશ અવતરે વારી જાઉં રે સુંદર શ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા કઈ છે ? ગોવાલણી સરસ્વતી ચંદ્ર મિથ્યાભિમાન કોલંબસનો વૃત્તાંત ગોવાલણી સરસ્વતી ચંદ્ર મિથ્યાભિમાન કોલંબસનો વૃત્તાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? સ્મરણ ગ્રંથ પ્રશસ્તિકાવ્ય વ્યાકરણગ્રંથ આત્મકથા સ્મરણ ગ્રંથ પ્રશસ્તિકાવ્ય વ્યાકરણગ્રંથ આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનચંદ શાહ પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? લાભશંકર ઠાકર મધુરાય વેણીભાઈ પુરોહિત દિનકરરાય વૈદ્ય લાભશંકર ઠાકર મધુરાય વેણીભાઈ પુરોહિત દિનકરરાય વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ? નરસિંહરાવ દિવેટીયા દલપતરામ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા દલપતરામ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP